Search Results

Search Gujarat Samachar

વારતા નથી, જીવાયેલા પ્રસંગો છે, જીવનની મૂલ્યવાન ક્ષણો એમાં સચવાયેલી છે, મોંઘેરી જણસ જેવી એ સ્મૃતિ ક્યારેય વિસરાય એમ નથી, પાત્રોના નામની પણ કોઈ આવશ્યક્તા નથી, મારીને તમારી અંદર ક્યાંક-ક્યારેક આ પાત્રો જીવંત થયા જ હોય છે, એ અનુભૂતિ આપણે પણ અનુભૂત...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. અમૃત ઘાયલ એટલે મુશાયરાનો મિજાજ. આ વાક્યથી કોઈ એમ ન સમજે કે ગઝલકાર તરીકેની એમની સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મુશાયરા પૂરતી જ છે. ઘાયલને...

પાકિસ્તાનની સેનાએ ફરી એકવાર મોટી ભૂલ કરી છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા તેના જ દેશમાં એરસ્ટ્રાઇક કરી દેવામાં આવી. પાકિસ્તાન વાયુસેનાએ પશ્તુન નાગરિકો પર...

ભારતની આંતરિક શક્તિની સારી સમજ ધરાવતા મોદીજીનું એક વિઝન છે કે 2047માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણો દેશ ‘આત્મનિર્ભર ભારત’...

તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ છે. એક વિશ્વવ્યાપી ધાર્મિક-સામાજિક સંસ્થાના સંત તરીકે હું એમના વિશે વિચારું છું ત્યારે...

મારું એ સદ્દભાગ્ય છે કે મને શ્રી નરેન્દ્ર મોદી સાથે લાંબા સમય માટે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે તેઓ તેમના ભાતીગળ જીવનના 75 વર્ષ 17 સપ્ટેમ્બર...

‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...

ગાંધીજીએ અવતાર શબ્દની વ્યાખ્યા આપી છે તે મૌલિક છેઃ અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. આ વ્યાખ્યા નરેન્દ્રભાઇને લાગુ પડે છે. નરેન્દ્રભાઇએ જે પ્રદાન કર્યું...

આજના વિશ્વમાં ભાગ્યે જ એવા કોઇ રાજનેતા હશે જેમના જન્મદિવસની નોંધ - એક યા બીજા પ્રકારે - દુનિયાભરમાં લેવામાં આવી હોય. આમઆદમીથી માંડીને વિશ્વના અનેક દેશના...