
અમદાવાદ શહેરમાં યોજાયેલા પુસ્તક લોકાર્પણ સમારોહમાં જાણીતા સાહિત્યકાર અને જૈન ધર્મદર્શનના પ્રખર અભ્યાસુ ડો. કુમારપાળ દેસાઇ લિખિત ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું...
અમદાવાદ શહેરમાં યોજાયેલા પુસ્તક લોકાર્પણ સમારોહમાં જાણીતા સાહિત્યકાર અને જૈન ધર્મદર્શનના પ્રખર અભ્યાસુ ડો. કુમારપાળ દેસાઇ લિખિત ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું...
વિશ્વમાં ભારતની બહાર શ્રી બાંકે બિહારીના સર્વપ્રથમ મંદિરનું નિર્માણ યુકેમાં કરાનાર છે. યુકેમાં શ્રી કુંજ બિહારીના ભવ્ય આવાસને સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કરવા નિમિત્તે હેરોમાં 23 ઓગસ્ટ 2025ના દિવસે શ્રી કુંજ બિહારી ટેમ્પલ ઓફ વૃદાંવન (યુકે)નું...
હરિયાણાના જીંદ જિલ્લાના બારાહ કલાં ગામના 26 વર્ષીય કપિલની કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગોળી મારીને હત્યા કરાઇ છે. બારાહ કલાંમાં રહેતા પરિવારના જણાવ્યા...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
પિતૃ તર્પણ કરતા સોળ શ્રાધ્ધ ૨૧ સપ્ટેમ્બરે પૂરાં થશે અને ૨૨ સપ્ટેમ્બર સોમવારથી શારદીય નવરાત્રિ શરૂ થશે. આસો સુદ એકમના દિવસે શરૂ થતા નવરાત્રિના પાવન પર્વમાં...
લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં...
આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી...
દેવીશક્તિની આરાધનાનું રમતું, ભમતું અને ઝળહળતું પ્રતીક એટલે ગુજરાતનો ગરબો. નવલાં નોરતાં (નવરાત્રિ)ને અજવાળતો ઘૂમતો અને ધડકતો ગરબો તો ગુજરાતને વાઈબ્રન્ટ...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય...
• નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ 2025 તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર (દરરોજ રાત્રે 8.00થી મોડે સુધી). વિનામૂલ્યે પ્રવેશ. સ્થળઃ હરિબહેન બચુભાઇ...