Search Results

Search Gujarat Samachar

ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના પૂર્વ ચેરમેન અને જૈન સમાજના અગ્રણી શ્રી નેમુભાઇ ચંદરિયા OBEએ ૨૭ સપ્ટેમ્બર’૨૫ના રોજ નશ્વર દેહનો ત્યાગ કરી અનંતયાત્રાએ પ્રયાણ...

દાયકાઓથી આપણા મગજમાં ઠસાવી દેવાયું છે કે જૈવિક ઈતિહાસના અવશેષ સમાન અવયવ એપેન્ડિક્સ એટલે કે આંત્રપૂચ્છ શરીરમાં કશાં કામનું નથી અને તેને જરા પણ ખચકાયા વિના...

નિવૃત્તિ પછી સામાન્ય રીતે લોકો જ્યાં આરામ કરવાનું પસંદ કરે છે, ત્યારે 81 વર્ષનાં ડીજે ગ્લોરિયા સ્વીડનના ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવી રહ્યાં છે. માથાથી પગ સુધી...

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું...

રાજસ્થાનના જગવિખ્યાત પર્યટનસ્થળ જોધપુરમાં ત્રણ દિવસથી ચાલી રહેલો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકાર્પણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન...

અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ વગર રહેતાં 73 વર્ષનાં શીખ મહિલાને લગભગ 33 વર્ષના વસવાટ પછી અટકાયતમાં લઈને ભારત ડિપોર્ટ કરી દેવાયાં છે. આ મહિલાને તેના સગાસંબંધીઓને...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકી યુનિટના વેચાણ માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા...

આ બધાંનો પરસ્પર સંબંધ છે. વિજયાદશમીએ જન્મ્યા હતા, જયપ્રકાશ નારાયણ. બિહારનું સંતાન અને છેલ્લો પડાવ પણ બિહારનો. પહેલા માર્કસવાદનું આકર્ષણ, પછી ગાંધીજીની...

ગાંધીજી માટે અનેક વિશેષણો વપરાયા છે. મોહનલાલ કરમચંદ ગાંધી ‘ગાંધીજી’ના નામે ઓળખાયા. ‘બાપુ’ના નામે ઓળખાયા ‘મહાત્મા’ના નામે ઓળખાયા. કોઈએ તેમને સદીના ‘મહામાનવ’...