
પાટીદાર અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ રવિવારે પાટણ ખાતે ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. કરશન પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલનના કારણે પાટીદારની દીકરી આનંદીબહેન...

પાટીદાર અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ રવિવારે પાટણ ખાતે ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. કરશન પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલનના કારણે પાટીદારની દીકરી આનંદીબહેન...

કચ્છના છેવાડે આવેલા ઐતિહાસિક લખપત ગામના અંદાજિત પાંચસો વર્ષ જૂના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરનો જિર્ણોધાર કરવામાં આવ્યો. આ પ્રસંગે રુદ્રાભિષેક તેમજ હોમ...

શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના જિર્ણોદ્ધારની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી કાગળ પણ ચાલતો વિશ્વામિત્રી પ્રોજેક્ટ...

સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત...

ભારતમાં 99 ટકા ઓટો રિક્ષા પુરુષો દ્વારા ચલાવાય છે. આવા સમયે એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશને વડોદરામાં પિન્ક ઓટો રિક્ષાની પહેલ શરૂ કરી છે, જેનો હેતુ માત્ર જરૂરિયાતમંદ...

સોડપુર ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષકો અને આચાર્ય વચ્ચે શનિવારે સવારે મોબાઇલ જમા લેવા મુદ્દે છૂટાહાથની મારામારી થઈ હતી. તે પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને...

ભરૂચ ખાતે નર્મદા નદી પર 1881માં બનેલા ગોલ્ડન બ્રિજને દોઢ વર્ષ પહેલાં વાહનો માટે બંધ કરાયા બાદ હવે લોકોની પગપાળા અવરજવર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે....

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર...

પોરબંદર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંચાલિત શ્રી સ્વામિનારાયણ આર.પી. બદિયાણી એન્ડ એસ.આર. બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે રૂ. 14 કરોડથી...

શહેરના મોટા માથા કહેવાતા બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી બનાવી સરકારી બાબુઓ સાથે મિલીભગત રચી ડુમસ અને વાટા ગામની અંદાજિત 5 લાખ વારની રૂ....