બાંગ્લાદેશની જેલમાં સજા પૂરી થઈ ગઈ હોવા છતાં 152 વિદેશી કેદીમાંથી આશરે 148 ભારતીય કેદીઓ હજુ પણ સળિયા પાછળ બંધ છે. એક રિપોર્ટ અનુસાર ઓળખની ચકાસણી અને વહીવટી વિલંબના કારણે તેઓ પોતાના વતન પરત ફરી શકતા નથી. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, ઘણા ભારતીયો...
બાંગ્લાદેશની જેલમાં સજા પૂરી થઈ ગઈ હોવા છતાં 152 વિદેશી કેદીમાંથી આશરે 148 ભારતીય કેદીઓ હજુ પણ સળિયા પાછળ બંધ છે. એક રિપોર્ટ અનુસાર ઓળખની ચકાસણી અને વહીવટી વિલંબના કારણે તેઓ પોતાના વતન પરત ફરી શકતા નથી. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, ઘણા ભારતીયો...
વિક્રમ દિગ્વાના કેસની સુનાવણી બાદ ફાટી નીકળેલા રમખાણોને પગલે નોકરીના સ્થળે, દુકાનોમાં અને રસ્તાઓ પર સતામણીની ઘટનાઓ સામે આવતા શીખ સમુદાયના અનેક લોકોમાં બદલાની ભાવનાનો ડર વ્યાપી ગયો છે. સાઉધમ્પટનમાં શીખો સામે વંશીય દુર્વ્યવહારના કિસ્સાઓ એટલી હદે...
હોમ ઓફિસે વિઝા નિયમોમાં મોટા સુધારાની જાહેરાત કરી છે. નવા નિયમો હેઠળ જો કોઈ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ડ્રોપ-આઉટ રેટ વધુ જણાશે અને વિઝાના દુરુપયોગની આશંકા ઊભી થશે તો તે યુનિવર્સિટીનો વિદેશી વિદ્યાર્થીઓને રિક્રુટ કરવાનો અધિકાર...
લેસ્ટરમાં વાનમાંથી મૃતદેહ મળવાના કેસમાં હૌન્સલો સ્થિત 39 વર્ષીય હરીન્દર કૌર પર 36 વર્ષીય મેજર સિંઘની હત્યાનો આરોપ મૂકાયો છે. હરીન્દરને 2 જૂનના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાઇ હતી.
પશ્ચિમ લંડનમાં દક્ષિણ એશિયાની કલા, સંગીત અને હસ્તકલાની પરંપરાઓની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઊંચી કઠપૂતળીઓ, નગારાના નાદ અને ગતિશીલ શિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે.
લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં નજીવી બાબતે પત્નીએ ઠપકો આપતાં ગળુ દબાવી દેનાર હરજાપ સિંહને અદાલતે 16 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે.
ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...

અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે....

ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં...