
ગયા વર્ષે અમદાવાદમાં થયેલી ગમખ્વાર પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાને ભારત અને બ્રિટન વચ્ચેના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત...

ગયા વર્ષે અમદાવાદમાં થયેલી ગમખ્વાર પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાને ભારત અને બ્રિટન વચ્ચેના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત...
સોમવારે કેન્યાના નાઈરોબીના મુખ્ય જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સ્ટાફ દ્વારા સતત બીજા દિવસે પણ ગો-સ્લો હડતાળ પાડવામાં આવતા સંખ્યાબંધ ફ્લાઈટ્સ ખોરવાઈ જવા સાથે હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સરકાર સાથે સમાધાન...

કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર...
તાજેતરમાં નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારત માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. માનવ જાતે જે રીતે વિશ્વના પર્યાવરણનું ધનોત પનોત કાઢ્યું છે તેના કારણે ભારતનું પવિત્ર ધામ, કુદરતી સરહદ અને કરોડો લોકોના જીવનનો આધાર ગણાતો ભવ્ય હિમાલય હવે દેશ માટે ગંભીર...
અમેરિકા-ઇરાન અને યુક્રેન-રશિયા ઘમસાણ મધ્યે તાજેતરના સપ્તાહોમાં બે મહત્વના આયોજનો થઇ રહ્યાં છે. કિર્ગિઝસ્તાનની રાજધાની બિશકેક ખાતે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક સોમવારે શરૂ થઇ અને તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા પહોંચી ગયાં...
વડોદરા સ્થિત ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ડેનહામ ખાતે અનુપમ મિશનની પાવન ભૂમિ પર "ઓમ ક્રિમેટોરીયમ"ના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા ૧૭ જુલાઇ, શુક્રવારે ખાસ યુ.કે. પધાર્યા હતા. તા.૧૭ થી ૨૫ જુલાઇ દરમિયાન દરમિયાન જેજેશ્રીએ VYOયુ.કે.ના...

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 25 વર્ષ પૂરા થવા પર બિશ્કેકમાં યોજાયેલી સમિટ સંગઠનની વધતી જતી જિયો-પોલિટિકલ શક્તિનું પ્રદર્શન બની હતી. 2001માં 6 દેશથી...