Search Results

Search Gujarat Samachar

ભારત મંડપ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી નિમુબહેન બાંભણિયા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં જેન-ઝીના આંદોલન પછી પહેલીવાર 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી રહ્યા છે. એ દિવસે યુવાઓ-વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એમ.એસ. યુનિવર્સિટી...

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અત્યંત ભાવુક અને અનોખો પ્રસંગ જોવા મળ્યો....

વડોદરા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નંબર-90 પર ગેરકાયદે કબજાના વિવાદમાં ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાંથી...

દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન બાદ એક સરવે સામે આવ્યો છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને લીડ મળતી જોવા મળી રહી છે. ઈન્ડિયા ટુડે અને સી-વોટરના...

નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને...

નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમાનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ અંગે શાહી મહેલે શુક્રવારે સવારે જાહેરાત કરી. નાઝી કબજા દરમિયાન તેમના બાળપણનો એક ભાગ યુનાઇટેડ...

આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રક્ષાબંધન ફક્ત ઔપચારિક નહોતી. રક્ષાબંધન પછી પીએમ મોદીએ જે ફોટો અને વીડિયો શેર કર્યા હતા તેમાં તેઓ ખૂબ જ સામાન્ય રીતે...

નેપાળમાં અચાનક આવેલા અતિભારે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,000થી વધી ગયો છે અને હજુ પણ 4,000 થી વધુ લોકો ગુમ છે. કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળે અન્ય દેશો...

મારા કૃષ્ણ... શ્યામ સમીપે... કૃષ્ણ તવાસ્મિ... કલ્પતરુ શ્રીકૃષ્ણ... મુરલી મનોહર... પ્રેમથી પરમાત્મા અને આવા અનેક શીર્ષક હેઠળ કૃષ્ણપ્રેમના, કૃષ્ણભક્તિના...