
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં બાબુભાઇ બોખીરીયા પાણી પુરવઠો, પશુપાલન, ગૌસંવર્ધન, મીઠા ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ અને નાગરિક ઉડ્ડ્યન વિભાગના કેબિનેટ પ્રધાન...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં બાબુભાઇ બોખીરીયા પાણી પુરવઠો, પશુપાલન, ગૌસંવર્ધન, મીઠા ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ અને નાગરિક ઉડ્ડ્યન વિભાગના કેબિનેટ પ્રધાન...

ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરી અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...
જામનગરમાં રૂ. એકસો કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલા જયેશ મૂળજીભાઈ પટેલને પોલીસે અમદાવાદની ઇ.ડી.કોર્ટમાં રજૂ કરવાનો હતો. જયેશ અને પોલીસકર્મીઓને અમદાવાદ આવવા માટે સરકારી વાહનના બદલે સુવિધાજનક કાર રોકાઈ હોવાની તથા જયેશની અન્ય સુવિધાઓ...

વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ...

મેલડી માતાના મઢે ૩૩મો ત્રિ દિવસીય પાટોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના પત્ની તથા શ્રી મેલડી માના ઉપાસક પૂ. માડીના હસ્તે શ્રીફળ હોમાયું...

વરાછામાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં લગ્ન ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. આ લગ્નમાં ચાંલ્લાને બદલે પુસ્તકો ભેટ આપવા તેવી નોંધ...

જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ બહાર પાડતાં સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, શિવરાત્રી નિમિત્તે યાત્રીઓના વધુ પડતા પ્રવાહને...

મૂળ માળિયા હાટીનાના અને લંડનમાં વસતા હરસુખ છગનભાઈ કરડાણીને મૂળ કેશોદના અને લંડન રહેતા કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા, તેની સાથે જ લંડનમાં રહેતી આરતી લોકનાથ...
પંજાબ રેજિમેન્ટ હેઠળ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા જવાને આત્મહત્યા કર્યાના બનાવને માંડ ૨૪ કલાક થયા હતા તેવામાં ૧૭મી ફેબ્રુઆરીએ ખાવડા સરહદે આર્મીના બાંધા કેમ્પના જવાન ક્રિપાલ મુરલીધર દત્ત (ઉ. વ. ૪૩)એ પણ પોતાની જાતે ગરદનની નીચે ગોળી મારીને મોતનો...

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના સાગરીતો દ્વારા તેમની સામે અવાજ ઉઠાવનારને ડરાવવા, ધમકાવવા અને હત્યા પણ કરાવી નાંખવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટ...