
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના છઠ્ઠા વડા મહંત સ્વામીએ ૧૮મી નવેમ્બરે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માતૃસંસ્થા...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના છઠ્ઠા વડા મહંત સ્વામીએ ૧૮મી નવેમ્બરે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માતૃસંસ્થા...
રાજ્યની ૧૦૩૧૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૭ ડિસેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે કરી છે. પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વાર નોટાનો ઉપયોગ કરાશે. આ જાહેરાતની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી જ આચારસંહિતા અમલી બનશે. વોર્ડના સભ્યો અને ગામના...

કચ્છમાં આવેલા અને લેવા પટેલોની વસતી ધરાવતા તથા તેના થકી જ એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવેલા માધાપરની બેંકોમાં નોટબંધી ૧૫૦થી ૨૦૦ કરોડ વધુ ઠાલવવા...

ભારતમાં માત્ર ત્રણ જ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત પોરબંદર પક્ષી અભયારણ્યમાં દેખાયું હોય તેવું સાયબેરિયન કસ્તુરો જોનારા વનવિભાગના કર્મચારીઓ અને પક્ષીપ્રેમીઓ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે પુસ્તકાલયથી જ્ઞાન, સ્વાધ્યાય, સિદ્ધિ અને શિક્ષણ પ્રાપ્ત થાય છે. દરેક બાળકના જ્ઞાન માટે દરેકના ઘરમાં પુસ્તકાલય...

લોકો સદાબહાર સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર તો પૂરતું ધ્યાન આપે છે, પરંતુ આપણી જીવનશૈલીનો મહત્ત્વનો હિસ્સો એવી ઊંઘવાની સ્થિતિ પર ભાગ્યે જ કોઇ ધ્યાન આપે છે....
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ શબ્દશઃ આસમાનને આંબતી સફળતા હાંસલ કરી છે. ‘ઇસરો’એ ૧૯૭૫માં પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અંતરીક્ષમાં તરતો મૂક્યો ત્યારે તેને લોન્ચીંગ સ્થળે બળદગાડામાં પહોંચાડવામાં આવ્યો હતો. બળદગાડાથી શરૂ થયેલી આ સફર આજે ચાર દસકા...
પાકિસ્તાનમાં આસ્થા-બંદગીનું સૌથી મોટું સ્થાન મનાતી શાહબાઝ કલંદર દરગાહમાં ૧૬ ફેબ્રુઆરીએ થયેલો લોહિયાળ આતંકી હુમલો છેલ્લા બે વર્ષમાં દેશમાં થયેલો સૌથી મોટો હુમલો મનાય છે. હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન