Search Results

Search Gujarat Samachar

ભચાઉમાં રહેતા ૫૪ વર્ષીય મહિલાના ઘરે ૩૦ વર્ષે પારણું બંધાયું છે. ત્રણ દાયકા બાદ મહિલાએ ૧૦મી ફેબ્રુઆરીના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. સંતાન પ્રાપ્તિ માટે...

તાલુકાના કડા ગામે તાજેતરમાં રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક પુસ્તકાલયનું રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકાલયની વિશેષતા...

યુવતીઓને છેતરીને વેશ્યાવૃત્તિ તરફ ધકેલતા હોવાના ભાજપના રાજકીય અગ્રણીઓ પર દુષ્કર્મ પીડિતાએ લગાવેલા આરોપના લીધે ચર્ચામાં આવેલા નલિયા સેક્સકાંડના મુદ્દે સોમવારે...

રાંતેજ ગામમાં તાજેતરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો છે અને ગામમાં એવું ફરમાન કરાયું છે કે, જો કોઇ દલિતને કરિયાણંુ અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપશે તો રૂ. ૨૧૦૦ દંડ થશે. રાંતેજમાં ૮-૯ ફેબ્રુઆરીએ સિકોતર માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં...

ધાગડીયાથી ૨૨ જાન્યુ.એ પાંચ મિત્રો ઘરેથી સાથે નીકળ્યા હતા. તેમાંથી એક લાપતા હતો અને તેની લાશ ૨૫મી જાન્યુ.એ  કૂવામાંથી મળી. પોલીસે લાશ પીએમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. મૃતકના પિતા, પત્ની અને બે બાળકોને શંકાના કારણે આ લાશ નહીં...

ડિસેમ્બરમાં પાંચ વર્ષ પૂરા કરનારી ૧૩મી વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લું બજેટ નાણાવિભાગનો હવાલો સંભાળતા...

ઉંચાહારમાં ચૂંટણીરેલીને સંબોધતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જ નહીં, પરંતુ અભિનેતા અમિતાભ બચ્ચન અંગે પણ નિવેદન કર્યું હતું કે, એક ગર્દભની જાહેરખબર આવે છે. હું આ સદીના સૌથી મોટા મહાનાયકને કહીશ કે...

શીખ ફાઉન્ડેશન આ વર્ષે તેની ૫૦મી જયંતીની ઉજવણી કરશે.તેનો આરંભ સાન ફ્રાન્સિસ્કો એશિયન આર્ટ મ્યુઝિયમ ખાતે ખાસ એક્ઝિબિશન ‘સેન્ટ્સ એન્ડ કિંગ્સઃ આર્ટ્સ, કલ્ચર...

ઓરોવિલ ડેમ તૂટવાની ભીતિ વચ્ચે વ્હીટલેન્ડ અને ઓરોવિલે વચ્ચેના શહેરોમાંથી સ્થળાંતર કરાયેલા ૨૦૦થી વધુ લોકોએ વેસ્ટ સાક્રામેન્ટો ગુરુદ્વારામાં આશ્રય લીધો હતો....

ગોંડલ રોડ પરના એસ.ટી. વર્કશોપ પાછળના ખોડિયાનગરમાં રહેતા પાનના ધંધાર્થી જીજ્ઞેશભાઈ બકરાણિયાના મકાન પાસેથી એક સપ્તાહ પહેલાં ડિટોનેટર અને જીલેટીનની સ્ટીક...