
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતે ઉત્તરાખંડનું મુખ્ય પ્રધાન સંભાળ્યું છે. દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમાં ૧૭ માર્ચે યોજાયેલા...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતે ઉત્તરાખંડનું મુખ્ય પ્રધાન સંભાળ્યું છે. દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમાં ૧૭ માર્ચે યોજાયેલા...

ઘરની સાજ-સજાવટમાં ફર્નિચરની સાથે સાથે બેડ પરની બેડશીટનું પણ મહત્ત્વ હોય છે. બેડરૂમની વોલના રંગ સાથે મેચ થતી હોય તેવી, ફર્નિચરની ડિઝાઈનની સાથે મેળ ખાતા...

ઘણા લોકોના ઘરમાં ગણી-ગણીને બે-ચાર શાક, દરરોજ ઘઉંની રોટલી અને તુવેરની દાળ બનતી હોય છે. અમુક લોકો વર્ષોથી સવારે ઊઠીને એક જ નાસ્તો કરતા હોય છે અને સાંજે ફરજિયાત...

સાહિત્યકાર ચિનુ મોદી ‘ઇર્શાદ’નું ૭૮ વર્ષની વયે નિધન થયું છે. ૧૫મી માર્ચે તેમને હાર્ટ એટેક આવ્યા પછી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ એચસીજીમાં ખસેડાયા હતા....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી એ પછીના ગાળામાં ટપાલ કચેરીના જુદા જુદા ખાતાઓમાં રદ થયેલી નોટ ફરતી કરી દેવાના કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન-સીબીઆઈના અધિકારીઓએ પોસ્ટલ સર્વિસ ડિરેક્ટર મનોજકુમાર અને સિનિયર સુપ્રિટેન્ડેન્ટ...
સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા ૧૮મીએ, શનિવારે રજા હોવા છતાં રાજ્યમાં કાળા નાણાં અંગે સરવે હાથ ધર્યો હતો. સુરતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ રૂપિયા ૭.૮૮ કરોડની બેનામી આવક જાહેર કરાઈ હતી. જ્યારે રાજકોટ, મોરબીમાં પણ સરવે દરમિયાન એક કરોડ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

ઉસ્માનિયા યુનિવર્સિટીની શતાબ્દીની ૨૬ એપ્રિલ ૨૦૧૭થી ઊજવણીનો શુભારંભ

તાતા, બિરલા, રિલાયન્સ વગેરેને એમના અનુગામીઓ યાદ કરે છે. એવા જ એક ઉદ્યોગપતિ ભૂલાયા છે જેમણે ઘણાં ક્ષેત્રોમાં પહેલ કરી અને નવી કેડી કંડારી. આ ઉદ્યોગપતિ તે...

ઈશાન ભારતનાં હિંદુબહુલ રાજ્યો પછી ખ્રિસ્તી બહુલ રાજ્યો પણ સંઘ ભાજપની ઝોળીમાં