બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.
બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.
લંડનઃ યુકેના વિજ્ઞાનીઓએ સમગ્ર ઈન્ટરનેટની માહિતીને પ્રિન્ટ કરવામાં આવે તો કેટલો કાગળ જોઈએ તેની ગણતરી માંડી હતી. વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે સ્ટાન્ડર્ડ ૮x૧૧ સાઈઝના ૧૩૬ બિલિયન પાનાઓની જરૂર પડે એવું તારણ મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કાગળના પાના...
અફલાતુન વસ્ત્રોમાં સજ્જ કોઇ વ્યક્તિ તમને યુરોપના કોઇ એરપોર્ટ પર મળે અને પોતાનો બ્રિટીશ પાસપોર્ટ બતાવી કહે કે 'મારા બેન્ક કાર્ડની લીમીટ પૂરી થઇ ગઇ છે...મને...
સુરત એરપોર્ટના નામકરણ અને વિકાસ માટેના પગલાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધા છે.
મુંબઈઃ તાજેતરના વિનાશક ભૂકંપથી નેપાળના ટૂરિઝમ ઉદ્યોગને કમ્મરતોડ ફટકો પડ્યો છે. ગયા વર્ષના ભીષણ હિમપ્રપાતને ભૂલીને નેપાળ પ્રવાસ-પર્યટનની નવી સિઝન માટે તૈયાર...
* શ્રી જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન અને ભોજન સાંજના ૭થી રાતના ૯-૩૦ દરમિયાન થશે. દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. દરરોજ બપોરના ૧થી ૨ સદાવ્રત - ભોજનનો લાભ...
ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે.
રેડબ્રિજ એશિયન મંડળની એજીએમ ગત તા. ૧૪-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં આગામી ૨ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
બ્રિટનના વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં...
સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે.