અમદાવાદ શહેરના મણિનગરના મૂળ રહેવાસી અને લંડનમાં સ્થાયી થયેલા દંપતીએ સ્ટુડન્ટ વિઝા પર આવેલા આણંદ પાસેના એક ગામના યુવકને પોતાના ઘરમાં પેઇંગ ગેસ્ટ (પીજી) તરીકે રાખ્યો હતો.
અમદાવાદ શહેરના મણિનગરના મૂળ રહેવાસી અને લંડનમાં સ્થાયી થયેલા દંપતીએ સ્ટુડન્ટ વિઝા પર આવેલા આણંદ પાસેના એક ગામના યુવકને પોતાના ઘરમાં પેઇંગ ગેસ્ટ (પીજી) તરીકે રાખ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલી હિન્દુ હેલ્પલાઇનને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
ગુજરાતમાં ડેપ્યુટી હાઈકમિશન કચેરી શરૂ કરવા બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે અને આગામી ટૂંક સમયમાં અમદાવાદમાં કચેરી પણ શરૂ થશે.
લંડનઃ સામાન્ય ચૂંટણીનો સામનો કરી રહેલા વડા પ્રધાન ડેવિડ કેમરને નીસડન સ્વામીનારાયણ મંદિરની ત્રીજી વખત મુલાકાત લીધી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ખાસ કરીને...
લંડનઃ વંશીય લઘુમતી મતદારો મોટા પાયે લેબર પાર્ટીને છોડી રહ્યાં હોવાનું એક પોલિંગના તારણો જણાવે છે, જે પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં મોટું નુકસાન કરાવી શકે...
સમગ્ર ભારતમાં સેવાક્ષેત્રે નામના મેળવી ચૂકેલા ભૂજના શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિરે ૧૯ એપ્રિલે રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ ૭૦૧૮ દર્દીઓને...
નેપાળ અને ઉત્તર ભારતમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે કચ્છીઓમાં ભારે ચિંતા વ્યાપી હતી.
સુરત શહેરમાંથી બે બસો નેપાળના પ્રવાસે ગઇ હતી.
નેપાળની સાથે ભારતમાં પણ આવેલા ભૂકંપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૨ થઇ છે.
છ મહિનાના વિરામ બાદ બદરીનાથ ધામનાં દ્વાર રવિવારે ખુલ્લાં મૂકાયાં હતાં.