Search Results

Search Gujarat Samachar

વડોદરાનું રામજી મંદિર છાત્રાલય. મોતીભાઈ અમીને ગરીબ વિદ્યાર્થીઓ એમાં રહીને જાતે બનાવીને જમે એવી સગવડ કરેલી. વિદ્યાર્થીઓ માટે આ સુંદર સગવડ. આમાં ૧૭ વર્ષના...

‘પાસ’ છોડીને ભાજપમાં ભળી ગયેલા વરુણ પટેલ અને રેશમા પટેલે હાર્દિક પટેલ પર કોંગ્રેસના એજન્ટ હોવાના આરોપોનો મારો ચલાવ્યો છે. ત્યાર બાદ ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ...

કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠક પાટીદારોને અનામત આપવાનો મુદ્દો યથાવત્ રહ્યો છે. જ્યારે બાકીના ચાર મુદ્દાનો સકારાત્મક રીતે...

રાજ્યની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય અને કહેવાતા સાહિત્યકાર રવિન્દ્ર પારેખ દ્વારા ફેસબુક ઉપર ફરીથી...

ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક નાગરિકને તેમના નિવાસસ્થાનથી બે કિ.મી.ની અંદર મતદાનમથક મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિયમ છે. સ્થિતિ એવી થાય છે કે, કેટલીકવાર...

મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ...

સંત જલારામબાપાની જન્મજયંતી હંમેશાં દાન, પુણ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઊજવાય છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં જલારામબાપાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં ૨૮મી...

કોંગ્રેસ અને ‘પાસ’ના નેતાઓ વચ્ચે મળેલી મિટિંગે બંને વચ્ચેનાં મેચ ફિકસીંગને ખુલ્લુ પાડી દીધું છે. પૂર્વ આયોજીત સ્ક્રીપ્ટ મુજબ જ કોંગ્રેસ અને પાટીદાર સમાજ...

કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭ની ચૂંટણીમાં ટ્રેક્ટરના નિશાન સાથે ઝંપલાવવાની જાહેરાત કરી છે. તેમનો પક્ષ...