Search Results

Search Gujarat Samachar

દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ...

અમેરિકાના વિદેશ વિભાગના એક સિનિયર અધિકારીએ ૨૭મીએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે જે તણાવ છે તેના નિકાલ માટે મંત્રણાઓ જ કારગત ઉપાય છે. બંને દેશની સરકાર વાતચીતની પ્રક્રિયા આગળ ધપાવે તે જરૂરી છે. કાશ્મીર સમસ્યા વાતચીત દ્વારા...

દાયકાઓ સુધી લશ્કરી શાસન પછી મ્યાનમાર દ્વારા એક નવા કદમ પછી ભારતે પોતાના આ પડોશી દેશની સફરના દરેક કદમ પર હૃદયપૂર્વક સાથ આપવાનું વચન આપ્યું છે. બંને દેશોએ પોતાના સંબંધોને ઊંડાણપૂર્વકના અને ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા સક્રિય રીતે...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી તાજેતરમાં બ્રહ્મલીન થયા બાદ અમેરિકાના હરિભક્તોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની કિચન કેબિનેટમાં સ્થાન પામનાર મૂળ ગુજરાતી જય પટેલે તાજેતરમાં પ્રમુખસ્વામીને અંજલિ અર્પણકરી...

શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે કહેવત મુજબ સરવડાંરૂપે પડતાં વરસાદે સમગ્ર રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાંરૂપી મહેર કરી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં...

જાપાનના ઓસાકા શહેર પાસે આવેલા હિલ સ્ટેશન નારામાં રહેતી તોમોકો ઓશિરો કહે છે કે, મારા બે સંતાનો ચુસ્ત શાકાહારી અને જીવદયાપ્રેમી રહે તેવી રીતે મેં તેમનો ઉછેર...

આર.બી.આઈ.ના નવા ગવર્નર તરીકે જ્યારે ઊર્જિત પટેલના નામની ઘોષણા થઈ ત્યારે મહુધા સ્થિત તેમના પિતરાઈ ભાઈ કચ્છ ગયા હતા. તેમના પર શુભેચ્છાઓ આપવા માટેના ફોન ચાલુ...

રાજસ્થાનના ઉદયપુરમાં મળેલી પાસના કન્વીનરોની મહત્ત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પાસના સંગઠનમાંથી કેતન અને ચિરાગ પટેલની હકાલપટ્ટી કરાઈ છે. જ્યારે પાટીદાર...

સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી...

સ્વામીબાપા અક્ષર નિવાસી થયા બાદ તેમના સ્થાને અનુગામી મહંત સ્વામી મહારાજે સંચાલન સંભાળ્યું છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી પહેલાં મહંતજી ચાણસદની મુલાકાત લઈ...