
ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન...

ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન...

ભારતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ૧૩મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે...

સામાજિક ચેતનાએ સમગ્ર રાજ્યની આકાંક્ષાનો વિસ્ફોટ સર્જયો
અમદાવાદના જગપ્રસિદ્ધ વૃદ્ધાશ્રમ ‘જીવન સંધ્યા’ના ટ્રસ્ટી અને પ્રખર સમાજ સેવક ફરસુભાઇ કક્કડનું ૧૮મી ઓગસ્ટે સવારે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં થોડાંક વરસોથી એ પોતે કિડનીની બીમારી અને લીવર તેમજ ફેફસાંના વ્યાધિનો ભોગ બન્યા હતા અને...

ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એક વિશ્વ વંદનીય સંતવિભૂતિ હતાં. તેમણે સમગ્ર જીવન વિશ્વસમસ્તના કલ્યાણ માટે સમર્પિત કર્યું...
આણંદનો યુવક પ્રતીક પટેલ એન્જિનિયરિંગમાં વધુ અભ્યાસ માટે એક વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. રક્ષાબંધન કરવા માટે પ્રતીક ઘરે આવવાનો હોવાથી તેણે માતા-પિતા સાથે અગાઉ વાત કરી હતી. પરંતુ ૧૮મીએ ઘરે આવ્યો ન હતો. પ્રતીકના માતા-પિતા તો એવું સમજ્યા કે તે કેનેડાથી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

અનેક અટકળો અને લાંબી ચર્ચાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે ડો. ઊર્જિત પટેલની નિમણૂક કરી છે. તેઓ રિઝર્વ બેન્કના હાલના ગવર્નર...
ભારતીય રેલવે તંત્રએ પીપીપી ધોરણે સ્ટેશન ડેવલપ કરવા દેશનો પ્રથમ એમઓયુ (સમજૂતીનો કરાર) ૧૭મી ઓગસ્ટે સુરતમાં સાઇન કર્યો હતો. આ સાથે જ સુરત રેલવે સ્ટેશનને મલ્ટિમોડેલ હબ સાથે આઇકોનિક સ્ટેશન તરીકે ડેવલપ કરવા સત્તાવાર મંજૂરીની મહોર મારી હતી. દેશના રેલવે...
સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું...