Search Results

Search Gujarat Samachar

પ્રમુખસ્વામી મહારાજના આજીવન અભિગમ શું રહ્યો? બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે તેઓ હંમેશા માનતા કે બીજાના ભલામાં જ આપણું ભલું છે. સ્વામીબાપા...

ગુરુપૂર્ણિમાનો પ્રમુખસ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજનો કિસ્સો જાણીતો છે. શાસ્ત્રીજી તેમના નારણ'દાને યાદ કરે છે તેવું માલૂમ થતા પ્રમુખસ્વામી...

સન ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એટલે કે પ્રમુખસ્વામી મહારાજને માત્ર ૨૮ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારે કેટલાકના...

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં હિન્દુઓ ધાર્મિક સત્સંગનું ઓયોજન કરી શકે. ત્યાં એક પ્રાચીન મંદિર છે પરંતુ ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચન કરવાની મનાઇ છે. મારગલ્લા પહાડો નીચે સ્થિત સૈદપુરના રામ મંદિરનું નિર્માણ ૧૫૮૦ની આસપાસ...

બ્રિટનના નવા બિઝનેસ મિનિસ્ટર ગ્રેગ ક્લાર્કે ૧૨મી ઓગસ્ટે તાતા ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રી સાથે તાતા સ્ટીલના યુકે કારોબારના ભાવિ અંગે ગુપ્ત ચર્ચા યોજી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ક્લાર્કની બેઠકોની વિગતોમાં મિસ્ત્રી સાથેની બેઠકનો ખુલાસો...

સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે શ્રીનાથગઢમાં રોઝડી પુરાત્ત્વીય જગા છે, પરંતુ શ્રીનાથગઢવાસીઓએ પણ ત્યાં જવું હોય તો રસ્તો ન મળે એટલી હદે ત્યાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા...

ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા વિરુદ્ધ થયેલા ખંડણી કેસ બાબતે કોટડિયા ૧૨મી ઓગસ્ટે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. તેઓની સાથે પાટીદાર અનામ આંદોલન સમિતિના...

પ્રમુખસ્વામી મહારાજના ધામગમનના સમાચાર વાયુવેગે પ્રસર્યા બાદ યુકે, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઇરોબી સહિત વિશ્વભરના હરિભક્તોનો મોટો સમૂહ તેમના દર્શન...

આજકાલ સ્માર્ટફોન વાપરનારાઓમાં પોકેમોન ગો ગેમ ખૂબ લોકપ્રિય બની છે ત્યારે તેનાથી સ્વાસ્થ્યને કારણે થતા ગેરફાયદા પર અનેક સમાચાર પ્રકાશિત થયા છે. જોકે તાજેતરમાં...