
અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આ વર્ષના સામાજિક ન્યાય માટેના ‘મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ’થી સન્માનિત કરાઈ હતી. કેટલાક સામાજિક મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવીને તે...

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આ વર્ષના સામાજિક ન્યાય માટેના ‘મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ’થી સન્માનિત કરાઈ હતી. કેટલાક સામાજિક મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવીને તે...

ગુજરાતમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત વિજય હાંસલ કરીને ૨૨ વર્ષના શાસન પછી પણ સત્તા જાળવી છે. અલબત્ત, વર્ષ ૨૦૧૨ની (૧૧૫ બેઠકોની) સરખામણીએ આ વખતે...
માનવતાના હિતમાં દેશો દ્વારા અપાતા યોગદાન પર આધારિત ગ્લોબલ ગુડ કન્ટ્રી ઈન્ડેક્સમાં યુકે સાતમા ક્રમેથી ગગડીને આઠમા ક્રમે પહોંચી ગયું છે. પરંતુ, તે વિશ્વના ૧૫૦ કરતાં વધુ દેશોથી હજુ પણ વધુ સારું કરે છે અને ઓછું નુક્સાન પહોંચાડે છે. આ ઈન્ડેક્સમાં...
મોટા પાયે શરાબી લોકોને આકર્ષતા સાઉથોલના વેશ્યાગૃહને પડોશીઓની ફરિયાદના કારણે પોલીસે પહેલી ડિસેમ્બર, શુક્રવારે બંધ કરાવ્યું હતું. મેટ્રોપોલીટન પોલીસે સાઉથોલની ક્લેરેન્સ સ્ટ્રીટની પ્રોપર્ટી બંધ કરાવવા ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ પાસેથી આદેશ મેળવ્યો...
મજબૂત મનોબળ ધરાવતા પેન્શનરોમાં પડી જવાથી ઈજાનું પ્રમાણ ઓછું હોવાનું ૬૦થી વધુની વયના ૧૧,૦૦૦થી વધુ લોકોના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જણાયુ હતુ. આ વાત ‘પતન પહેલા ગર્વ આવે છે’ તે પરંપરાગત ઉક્તિથી વિપરિત ગણી શકાય. મોટાભાગના વૃદ્ધોને પડી જવાથી ઘણી...
બ્રિટનની વિશ્વસ્તરીય ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીઝ ૫૭ બિલિયન પાઉન્ડની ટ્રેડ સરપ્લસ લાવે છે, જે અન્ય કોઈ પણ યુરોપિયન દેશ કરતા વધુ છે. TheCityUK લોબી ગ્રૂપના અભ્યાસ અનુસાર દેશના તદ્દન નજીકના હરીફ યુએસ અને સ્વીટ્ઝર્લેન્ડના સંયુક્ત સરપ્લસ કરતાં પણ આ વધુ...
ગયા વર્ષે લાઈબ્રેરીના મુલાકાતીઓની સંખ્યામાં દર મહિને પાંચ લાખનો ઘટાડો થતાં માર્ચ સુધીના ૧૨ મહિનાના ગાળામાં ૧૦૫ લાઈબ્રેરી બંધ થઈ હતી. ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટન્સીના અભ્યાસમાં જણાયું હતું કે લાઈબ્રેરીની ૩,૮૫૦ બ્રાંચ...

ધીરે ધીરે ઠંડીની લહેર ચાલી છે. ઠંડીની મોસમ માટે શ્રેષ્ઠ પોશાકમાંથી એક છે ઓવરકોટ. સામાન્ય રીતે મહિલાઓ ઓવરકોટ પહેરવાનું ઓછું પસંદ કરે છે, પણ ખરેખર આ આઉટફિટ...
વેલણ ગામે રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બચુભાઈ નાનજીભાઈ વાઘેલાની ૧૦ વર્ષની દીકરી હાર્મિનીને છેલ્લા ત્રણ માસથી એસએસપીઈ નામનો અસાધ્ય રોગ લાગુ પડતાં એક પછી એક અંગ નકામાં પડવા લાગ્યા છે.. મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર તેમની દીકરીને...

પંજાબના બોક્સર કૌર સિંહને હૃદયની બીમારી હતી અને તેમને ઇલાજ માટે રૂ. પાંચ લાખની જરૂર હતી. અભિનેતા શાહરુખ ખાનને આ અંગે જાણ થઈ તો તેમણે તાત્કાલિક બોક્સરને...