Search Results

Search Gujarat Samachar

શહેરમાં સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે વિશાળ શોભાયાત્રા પાંચમી ડિસેમ્બરે બારોઈ રોડ પર કાઢવામાં આવી હતી. બેન્ડ બાજા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ...

આંગણવાડી કાર્યકરોના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બંગડી ફેંકનાર ચંદ્રિકાબહેન સોલંકીએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસે વાઘોડિયા બેઠક બીટીએસને ફાળવતાં ત્યાં પ્રફુલ્લ વસાવા ચૂંટણી લડશે. 

રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જે ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં ઓછું હોવાથી કોણ લાભમાં રહેશે અને કોણ ખોટમાં રહેશે...

છેલ્લા ૧ર વર્ષથી ચિત્ર કલાકારીગરી સાથે સંકળાયેલા ભુજના યુવાને ૧૦ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ ઊંચાઈનો ૮૦ સ્ક્વેર ફૂટનો વડા પ્રધાન મોદીનો સ્કેચ તૈયાર કરવાની પાંચ...

ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને...

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે સોમવારે પોતાના નવા અધ્યક્ષની પચારિક જાહેરાત કરી દીધી હતી. રાહુલ ગાંધીને કોંગ્રેસના આગામી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા...

‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના...

અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં એક સપ્તાહ પહેલાં લાગેલી વિનાશક આગનો ઘેરાવો સતત વધી રહ્યો છે. આગની જ્વાળાએ ૨.૩૦ લાખ એકરના જંગલોને ઝપેટમાં લીધાં છે. આ...

નેપાળમાં સંસદ અને પ્રાંતીય સરકારોની બેઠકો માટે યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે. સંસદની ૩૦ બેઠકોના જાહેર થયેલાં પરિણામે પૈકી ૨૬ બેઠકો...

નવચેતન અંધજન મંડળ - માધાપરને વિકલાંગોના કલ્યાણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારિતોષિક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ- ૨૦૧૭ એનાયત થયો હતો....