એવરગ્રીન છે ફ્લોરલ પ્રિન્ટ

ફ્લોરલ પ્રિન્ટ એ એક એવી પ્રિન્ટ છે જે તમારા વસ્ત્રોને આગવો દેખાવ આપે છે અને તમારા વ્યક્તિત્વને તાજગીપૂર્ણ નિખાર આપે છે. આ એવરગ્રીન પ્રિન્ટ છે, પણ મોટાભાગની ફેશનપરસ્ત યુવતીઓએ તેને ગરમીની શરૂઆતમાં તેમજ ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. આ પ્રિન્ટની...

ગરમીના દિવસોમાં સ્કીન કેર...

ગરમીની ઋતુમાં ત્વચા પર રેશિશ, સનબર્ન, ત્વચા ટેન થવી તેમજ ખીલ જેવી સામાન્ય તકલીફો થવાની શરૂઆત થઇ જતી હોય છે. તેથી જ ઉનાળામાં ત્વચાની વિશેષ કાળજીની આવશક્યતા હોય છે. ઉનાળામાં એસપીએફ 30 પ્લસ સનસ્ક્રિન લગાડવું જોઇએ. તેમજ ચહેરાને દિવસમાં બે વખત માઇલ્ડ...

હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે...

મોટાભાગની યુવતીઓ અને સ્ત્રીઓને મૂંઝવણ હોય કે મેક અપ કિટમાં રહેલી કઈ વસ્તુનો ઉપયોગ કરે તો તેમને સૂટ થાય? તો મેક અપ માટે તમારે સ્કિન મુજબ મેક અપ કિટમાં રહેલી...

આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી...

ઓસ્ટ્રેલિયામાં ચા વેચતી ભારતીય મૂળની ઉપમા વિરડીને ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ્સે બિઝનેસ વુમન ઓફ યર ૨૦૧૬ના ખિતાબથી નવાજી છે. ઉપમા ત્યાં...

આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં...

ફેશન વર્લ્ડમાં રોજ નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. નવી ફેશનરેન્જના ક્લોથ્સ આવતાં રહે છે. જોકે કેટલાક વસ્ત્રોનો ટ્રેન્ડ ક્યારેય ઓસરતો નથી. આ ફેશનરેન્જમાં...

બાળકોની સંભાળનો મુદ્દો હોય કે પછી અન્ય કોઇપણ મુદ્દો હોય સાસુમા અને વહુ વચ્ચે રાગ સારો હોવો જરૂરી છે. તાજેતરમાં લંડનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું...

દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના...

મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે ઊંઘની જરૂર હોય છે તેવું એક અભ્યાસના તારણ પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે. એક સંશોધનમાં તારણ મળ્યું છે કે મહિલાઓની બ્રેઇન...

બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની...



to the free, weekly Gujarat Samachar email newsletter