- 05 Apr 2017
તે જ પરિષદમાં નેહરુના શબ્દો હતાઃ ‘છેલ્લા શ્વાસ સુધી સુભાષની સામે લડીશ’
(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને વાત કરી કે, બધી વાતે એ સુખી હતો, મનમાં પણ બહુ શાંતિ હતી, ફક્ત નાણાં ભીડ રહેતી હતી. અને...
રવજી પગીને ભગતબાપુ ઉપર ભારે આસ્થા હતી. રવજીનો ચહેરો એવો હતો કે, આંખ ફરે ત્યાં ભલભલા ધ્રુજી જાય પણ ભગતબાપુ પાસે રવજી પાળેલા જાનવર જેવો ડાહ્યો બની જતો. ભગતબાપુની આંખોમાં અજબ વશીકરણ હતું. પરંતુ એક દિવસ, શિવના દહેરામાં ભગતબાપુના પગે હાથ મૂકીને રવજીએ...
તે જ પરિષદમાં નેહરુના શબ્દો હતાઃ ‘છેલ્લા શ્વાસ સુધી સુભાષની સામે લડીશ’
જોસેફ સ્તાલિન પણ આ અણુબોમ્બથી નારાજ છે... પણ શિદેઈ, હવે ખબર નથી કે મારું ગંતવ્ય શું હશે? સંભવ છે કે સ્તાલિન આ ‘ગુલાગ’માં કોઈ એક દિવસે મને ગોળીથી ઊડાવી...
સુભાષ કહેઃ યસ, ઓછા અનિષ્ટને પસંદ કરવું એ જ રસ્તો છે. એટલે તો હું ઈચ્છું છું કે મને મંચુરિયા સુધી પહોંચાડી દો. સુભાષ ચંદ્રની આ વાતનો આકાર કઈ રીતે આપી શકાય...
અટલ બિહારી વાજપેયી સ્વયં વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા. તેમની સાથે ડો. મુરલી મનોહર જોશી પણ હતા. તેમણે જણાવ્યું કે તપાસનું કામ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું...
નાનાસાહેબ ગોરેને જનતા સરકારે ઇંગ્લેન્ડના રાજદૂત બનાવ્યા હતા. તેમણે તો લોર્ડ માઉન્ટબેટનને ય પત્ર લખ્યો અને પૂછ્યું ઃ ‘લોર્ડ વેવેલ પાસેથી તમે સત્તાની જવાબદારી...
બીજા સદસ્યો હતા શાહનવાઝ ખાન, શરદચંદ્ર બોઝના પુત્ર અમિય બોઝ, આઈસીએસ અધિકારી શંકર મિત્રા... ૩ ડિસેમ્બર, ૧૯૫૫ના જાહેર કરાયેલી આ સમિતિને અમિય બોઝે કેવળ તરકટ...
બસ. વાત પૂરી થઈ. સરકારે રાહતનો શ્વાસ લીધો કે હવે કોઈ આ પ્રશ્ન ઊઠાવશે નહીં. પણ ભારેલો અગ્નિ પ્રજાનાં ચિત્તમાં વિખેરાયેલો હતો. દિલ્હી, ક્યાંક લખનૌ અને કોલકતા,...
પેન્ટાગોને પાઈલો તરાશવાનું શરૂ કર્યુંઃ વિદેશ વિભાગે જૂન, ૧૯૪૬માં અહેવાલ આપ્યોઃ ‘ના, બોઝના મોતના કોઈ સીધા સાક્ષી નથી. પણ તેમના જીવિત હોવાના કોઈ પુરાવા નથી.’ ડો....
પણ, એ અસંભવ નથી કે બોઝ એ વિમાન વિના, નીકળી ગયો હોય કે છુપાઈ રહ્યા હોય. સ્થાનિક જાપાનીઓએ તેમને મદદ કરી હશે...’
ફોજનું વિસર્જન અને આપનું ટોકિયો તરફ સુરક્ષિત પ્રયાણઃ આ બે સંદેશા આપના માટે છે.’ તોદામોતોએ નેતાજીને કહ્યું... ચંદ્રબોઝ માટે તેમના સંબોધનનો શ્દ હતોઃ ‘કાનાકાતા,...