દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

ગુજરાતમાં અત્યારે વસંત અને ગ્રીષ્મ એકબીજામાં ભળી ગયા હોય તેવું લાગે છે. સાર્વજનિક જીવનમાં કેટલાક ફટાકડા ફૂટતા રહે છે. ડાહ્યો નાગરિક જાણે છે કે ૨૦૧૭ની ચુંટણી...

આ વર્ષની મહા શિવરાત્રી કૈંક અલગ રીતે ઉજવાઈ. ભગવાન સોમનાથના પ્રાંગણમાં અઢી લાખ લોકો ઉમટ્યા. જીવંત પ્રસારણ થયું. દૂરદર્શને પણ બિન સાંપ્રદાયિકતાનો છોછ દૂર કરીને પ્રસારણ કર્યું. ટીવી ચેનલ એબીપી અસ્મિતાએ એક કલાક તેના ભૂલી જવાયેલા ઈતિહાસની ઝાંખી કરાવી.

વિધાનસભા બેઠકમાં અંદાજપત્ર પ્રસ્તુત કરવું એ એક બંધારણીય પ્રક્રિયા છે. ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન નીતિન પટેલ કેવું બજેટ રજૂ કરે છે એ તો સામાન્ય નગરિકને...

યુએસ-કેનેડામાં છગન ખેરાજ વર્મા એક માત્ર એવો ક્રાંતિ-પત્રકાર અને ગુજરાતી હતો, જેને સ્વરાજના ઉદ્દાત ધ્યેય માટે ફાંસી અપાઇ હતી

સર્જકશ્રેષ્ઠ આંગળાંનો કસબ એક આખી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અચૂક તેની પાછળ જીવન સંઘર્ષનો પડછાયો પણ હોય જ છે. મેઘાણી અને જયભિખ્ખુની શબ્દયાત્રાના...

સમુરાઈ શબ્દ તો જાપાનીઝ છે, પણ દુનિયાભરના સંઘર્ષવીરો માટે તે વપરાય છે. ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા નામો છે જે સાહિત્યના સમુરાઈ હતા, તેમાંથી બે સર્જકો વિશે...

વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.

ઘટના તો ૧૩૦ વર્ષ પહેલાની, પણ ડિસેમ્બરના આ ઠંડા દિવસોમાં સાહિત્યના મહોત્સવો યોજાઈ રહ્યા છે ને હું શોધું છું કે કોઈ મંચ પરથી ભરૂચમાં મુનશીના ટેકરે જન્મેલા...

આજકાલ કેટલાક ‘બૌદ્ધિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે સિનેમાઘરોમાં પ્રેક્ષકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું...

ઓગણીસમી નવેમ્બરે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં એક સંસ્કાર મેળો યોજાઈ ગયો! સંસ્કાર મેળો એટલા માટે કહ્યો કે તેમાં રાજકારણ, સાહિત્ય,...