દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

ગુજરાતને માટે એ એક મોટી, પંજાબ-સંબંધિત ઐતિહાસિક ઘટના ગણાશે કે દ્વારિકામાં ભાઈ મોહકિમસિંઘનું અને લખપતમાં ગુરુ નાનકના પાવન પગલાંથી જાણીતું ગુરુદ્વારા - બન્નેને...

ગુજરાતી પત્રકારોમાંથી કેટલાકનું સન્માન રવિવાર, ૨૮ મેની સવારે એક આકર્ષક સમારંભમાં થયું. વિશ્વ સંવાદ કેન્દ્રે તેનું આયોજન કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી...

જાન્યુઆરીથી આ મે મહિના સુધીમાં ગુજરાત અને (બેશક દિલ્હી) સુધી એક યા બીજાં નિમિત્તે જવાનું બન્યું. પરિસ્થિતિ જ એવી હતી કે બધે જુદા જુદા ક્ષેત્રોના અનુભવીઓ...

પડે છે ત્યારે બધું જ પડે છે! ગુજરાત કોંગ્રેસની હાલત કંઈક એવી છે. વિરોધ પક્ષ તરીકે શક્તિ બતાવવાનું છોડીને ૨૦૧૭માં સત્તા હાંસલ કરવાની તેની ઇચ્છા સમજી શકાય...

આ આખું સપ્તાહ ‘ગુજરાતમય’ બની ગયું! હજુ હમણાં નવી દિલ્હીમાં પદ્મ સન્માન સમારોહમાં ડો. મુરલી મનોહર જોશીને અલપઝલપ મળવાનું થયું ત્યારે મેં તેમને ગુજરાત આવવા...

દિવસો ગ્રીષ્મના તાપ-પરિતાપના છે. ગરમ પવન અને દાઝી જવાય એવો તડકો સમગ્ર ગુજરાતને ફરી વળ્યો છે. ક્યાંય ૪૦ ડિગ્રીથી ઓછું તાપમાન જ નથી, અમદાવાદ તો ૫૦ ડિગ્રીને...

ધારાસભામાં કોણ બહુમતી મેળવશે એ વાત બાજુ પર રહી ગઈ અને કોણ મુખ્ય પ્રધાન બનશે તેની ચર્ચા જોરશોરથી ચાલુ થઇ એ ગુજરાતની આગામી ચૂંટણી પૂર્વેની ખાસિયત ગણવી જોઈએ....

૩૦ માર્ચ, ૨૦૧૭ની સાંજ. રાષ્ટ્રપતિ ભવન, દિલ્હીના ભવ્ય દરબાર સભાખંડમાં વિશિષ્ટ મહાનુભાવો આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અધ્યક્ષ સુમિત્રા...

હમણાં ગુજરાતના વિવિધ સ્થાનોએ જવાનું બન્યું ત્યાં એક જ પ્રશ્ન વારંવાર સાંભળવા મળ્યો: ‘શું ગીતા પ્રેસ બંધ થવાનું છે?’ તો પછી ‘કલ્યાણ અને તેના વિશિષ્ટ અંકોનું...

પહેલાં તારક મહેતા અને પછી ચીનુ મોદી. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય, નાટક, કવિતા અને નવલકથા - એમ વિવિધ સ્વરૂપે ઝળકતા આ બે સિતારા હમણાં ગુજરાતી વાચકે ખોયા. બન્ને...