દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

જૂનાગઢ જિલ્લાના ઉના જેવા નાનકડા નગર પર રોજેરોજ નેતાઓના ‘દલિત-પ્રેમ’ માટેના પ્રવાસો-મુલાકાતોને મજાકમાં ‘પોલિટિકલ ટુરીઝમ’ તરીકે ઓળખાવાઈ, પણ તેની પાછળનો ઇરાદો...

હમણાંથી ગુજરાતમાં રાજકીય પરિભ્રમણ નજરે ચડવા લાગ્યાં છે. શ્રીમતી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી તો લગભગ રોજેરોજ આખા ગુજરાતમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ગુજરાત...

અબ્દુલ સત્તાર એધી. કરાચી જાઓ ને કોઈ પણ ગલીના ચૌરાહે પૂછો એટલે સાંભળવા મળે ‘જનાબ સા’બ તો મસીહા હૈ હમારે...’ શનિવાર, નવમી જુલાઈની ઢળતી બપોરે તેમનું અવસાન...

પંચોતેરમાં વર્ષે રાજકીય હોદ્દો ત્યજી દેવો જોઈએ એવો ગણગણાટ આજકાલ બધે ચાલે છે, તેણે મને કોંગ્રેસની દસ વર્ષીય નિવૃત્તિની તવારીખ યાદ કરાવી દીધી. ૧૯૬૦માં મહાગુજરાત...

સંમેલનો, સભાઓ, મેળાવડાઓ, પરિસંવાદો, ગોષ્ઠી, ઉત્સવો, પારાયણ, કથા, કવિ સંમેલનો, સાહિત્યિક કાર્યક્રમો, સંગીત સંધ્યાઓ, નાટકો, અભ્યાસ વર્ગો... અત્યારે ગુજરાતમાં...

જૂન મહિનાનો માહૌલ ગુજરાતને માટે રાજકીય ધૂપ-છાંવની ખળભળતી સ્મૃતિનો રહે છે. દરેક વર્ષે નાગરિકો વ્યક્તિ અને ઘટનાઓનું કોઈને કોઈ રીતે સ્મરણ કરતા જ રહે છે. ૨૩ જૂને ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ (સી. ટી. દરૂ તેમનું જાણીતું નામ)ની સ્મૃતિ ઘણાને તાજી થશે....

આજકાલ ગુજરાતમાં ઓલ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ જેવી મોસમ પ્રવર્તે છે. મીડિયામાં પણ કોઇ ચોંકાવનારા મુદ્દાઓ નથી. રાજકીય અફવાઓનું વાવાઝોડું શમી ગયું છે....

પુરુષોત્તમ રૂપાલા જેવા કર્મઠ, શિક્ષિત અને નિષ્ઠાવાન નેતાને રાજ્યસભામાં મોકલાયા તે અભિનંદનીય છે. ગુજરાતમાંથી અગાઉ રાજ્યસભામાં મોકલાયેલા તમામ એકસરખી ગુણવત્તા...

ચર્ચા હજુ નરેન્દ્ર મોદી - આનંદીબહેનનાં બે વર્ષના શાસનની જ ચાલે છે. બેશક, તેમાં મોટો તફાવત છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાનપદ સંભાળ્યું હતું એટલે દેશના...

કેનેડાના વડા પ્રધાને સંસદમાં સાર્વજનિક માફી માગીને જણાવ્યું કે છેક ૧૯૧૪માં ભારતીય મુસાફરોના ‘કોમાગાટા મારુ’ જહાજને સરકારે કનડગત કરી અને કોલકતાના સમુદ્રકિનારે...