દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

વિક્રમ સંવતના નૂતન વર્ષનો શુભારંભ થઈ ગયો! ગુજરાતી નાગરિકોએ એકબીજાની સાથે વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી... સમય બદલાય તેમ માધ્યમો પણ બદલાય છે. પચાસ-સીત્તેર...

તમારામાંના ઘણા વિદેશવાસી મિત્રો જૂનાગઢ કે તેની આસપાસના નગર કે ગામડાઓના હશો. ક્યારેક ત્યાં જવાનું થાય ત્યારે બદલાતા સોરઠનું ચિત્ર તમારી નજર સામે દેખાશે....

જૂનાગઢ માણાવદરના નવાબોએ પોતાની બેવકૂફીને લીધે રાજ્ય છોડીને કરાચી ઉચાળા ભર્યા, તે વાતને આજે ૬૦થી વધુ વર્ષ થઇ ગયા છતાં જૂનાગઢની ગલીઓ, ઈમારતો, ઉપરકોટ, બહાઉદ્દીન...

ગુજરાતમાં ચર્ચાનું વાતાવરણ જ નથી? કેટલાકને એવું લાગે છે. કેટલાકને એવું લાગતું નથી. પણ જે રીતે ગુજરાતમાં આજકાલ બૌદ્ધિક વિચારોના કાર્યક્રમો થતા રહ્યા છે...

બીજું બધું ભૂલીને ઉત્સવના રંગે રંગાઈ જવાની ખાસિયત ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે. હમણાં ગણેશચતુર્થી અને ગણપતિ-ઉત્સવો રંગેચંગે ઊજવાયા. એ પહેલાં શ્રાવણમાં...

કાશ્મીરના ઉરી વિસ્તારમાં આતંકવાદી હુમલાને કારણે સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેનો પડઘો ગુજરાતમાં ના પડે તો જ નવાઈ. કારણ સ્પષ્ટ છે. ગુજરાતનો દરિયાકિનારો...

ક્યાં મદ્રાસ, ક્યાં પુના અને ક્યાં વડોદરા? એક જ જિંદગીના જયારે અવનવા પડાવ આવે છે ત્યારે તેને માટે સ્થળ, કાળ કે સ્થિતિનો કોઈ અંતરાલ રહેતો નથી. જ્યાં તે...

વળી પાછી વાત ‘ગાંધીહત્યામાં આરએસએસ’ની ઉપડી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટને તો એવું કહ્યું કે આરએસએસ દ્વારા ગાંધીજીની હત્યા થઈ નથી. મેં તો એવું...

ગુજરાત સંતો અને ભક્તોનું પારણું છે એમ કોઈકે કહ્યું હતું તે સાવ સાચું છે. વેદકાલીન ઋષિવરોએ તો ગાયત્રી મંત્ર જેવી રચના ગુજરાતમાં કરી, ઔષધશાસ્ત્રના અશ્વિનીકુમારો...

ઉના ઘટના પછી બીજા કોઈને તો નહીં, પણ રાજકીય પક્ષોને મેદાન મળી ગયું છે જ્યાં તેણે કબડ્ડી રમવાની શરૂઆત કરી દીધી છે. આ રમતમાં તેમણે એવો નિયમ દાખલ કરી દીધો...