ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

વિશ્વને અનાજનો પુરવઠો પૂરો પાડનાર વિશ્વમાતા દેવી અન્નપૂર્ણા

વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા. ભારતીય ધર્મ-સંસ્કૃતિમાં ધન-ધાન્યનાં મુખ્ય બે દેવીઓની પૂજા-ઉપાસના થાય છે. ધનસંપત્તિનાં...

ચૈત્ર સુદ બીજ (આ વર્ષે ૯ એપ્રિલ) એટલે ચેટીચાંદ. આ દિવસે ચંદ્રદર્શન સાથે સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ થાય છે. આ પર્વે સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ...

હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રારંભ સાથે શાલિવાહન શક સંવતનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવત ૨૦૭૨ના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિ - ચૈત્ર સુદ-૧ (આ...

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ...

શુક્રવાર, આઠમી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પ્રારંભ થાય છે તેને ગુડી પડવો કહેવાય છે. આ દિવસથી...

એક વર્ષનું તપ એટલે વર્ષીતપ, પરંતુ જૈનદર્શનમાં ૧૩ મહિનાના તપને વર્ષીતપ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના ફાગણ વદ-૮થી (આ વર્ષે ૧લી એપ્રિલથી) તપની શરૂઆત થશે,...

ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન શિવ છે. આમ તો દર મહિને ચૌદસ આવે છે, પણ મહા વદ ચૌદસ - મહા શિવરાત્રીના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને વસંત ઋતુનો સમય હોવાથી...

૧૮મી સદીનો સમય ભારતવર્ષના ઇતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે. એ સમયે મોગલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજી હકૂમત...

સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને તાપણાં ફરતા જુવાનિયાઓ મુક્તમને નાચી રહ્યા હતા. ઉન્માદે ચડેલા એ ટોળાની આગેવાની લીધેલી જવાહરલાલ...



to the free, weekly Gujarat Samachar email newsletter