
ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...
આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...
હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...

ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન.

૧૧ માર્ચના રોજ બ્રિટનવાસીઓ માના વાત્સલ્યપ્રેમ, મમતા અને કદરદાનીને અંજલિ અર્પવા ‘મધર્સ ડે’ની ઉજવણી કરી માનું ઋણ અદા કરવાની કોશિષ કરશે. આમ તો આ જરા અજૂગતું...

ફાગણી પૂનમ (આ વર્ષે બીજી માર્ચ) એટલે પગપાળા ડાકોરની યાત્રા કરી પ્રભુની ભક્તિમાં લીન થવાનો ઉત્તમ અવસર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને...

શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં...

વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે,...

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચાયો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ કરાયા છે - પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન....

અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...

આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી...

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ