
સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...
સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા...
વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ૯ મે) એટલે અખાત્રીજ, અક્ષય તૃતિયા, અક્ષય-કારિણી જેનો કદી ક્ષય ન થાય એનું નામ અક્ષય. અખાત્રીજ, અક્ષય તૃતિયા એ પરમ સુખાકારી, મંગળકારી,...
આજથી ૫૫ વર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે સંબોધન દરમિયાન લાગણીઓને વાચા આપતા નવનિર્મિત ગુજરાત રાજ્ય પાસેથી તેમની અપેક્ષાઓ રજૂ...
ચૈત્ર સુદ બીજ (આ વર્ષે ૯ એપ્રિલ) એટલે ચેટીચાંદ. આ દિવસે ચંદ્રદર્શન સાથે સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ થાય છે. આ પર્વે સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ...
હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રારંભ સાથે શાલિવાહન શક સંવતનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવત ૨૦૭૨ના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિ - ચૈત્ર સુદ-૧ (આ...
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...
નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ...
શુક્રવાર, આઠમી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પ્રારંભ થાય છે તેને ગુડી પડવો કહેવાય છે. આ દિવસથી...
‘માડી એક-બે ભજન તો સંભળાવો...’ ભાવનાએ કહ્યું અને જવાબ જોરદાર મળ્યો, ‘મને અંદરથી ઊપડે અને ભાવ જાગે તો ગાઉં...’
એક વર્ષનું તપ એટલે વર્ષીતપ, પરંતુ જૈનદર્શનમાં ૧૩ મહિનાના તપને વર્ષીતપ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના ફાગણ વદ-૮થી (આ વર્ષે ૧લી એપ્રિલથી) તપની શરૂઆત થશે,...