
ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....
અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ...
હિંદુ કેલેન્ડરમાં શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચાતુર્માસનો આ પ્રથમ માસ છે. શ્રાવણ માસમાં (આ વર્ષે ૨૪ જુલાઇથી ૨૧ ઓગસ્ટ)માં શિવપુરાણ અને શ્રીભાગવતપુરાણનું...
ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. શિવભક્તોની પ્રથમ બેચમાં ૨૨૮૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. આ યાત્રાળુઓ બાલતાલ કેમ્પ અને પહેલગામ...
પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાગટય ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે ૨૨ એપ્રિલ)ના રોજ વિક્રમ સંવત ૧૫૩૫ (ઈસવી સન ૧૪૭૮)માં થયું હતું. તેમના પિતા...
નવરાત્રી એ દૈવીશક્તિની આરાધનાનું સૌથી મોટું પર્વ છે. હિન્દુ ધર્મમાં એક વરસમાં કુલ ચાર નવરાત્રી પર્વની ઊજવણી થાય છે. પ્રથમ નવરાત્રી પર્વ મહા સુદ એકમથી નોમ,...
મહા શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતના ખૂણે ખૂણે શિવાલયો આવેલાં છે. ગામડાંઓમાં, શહેરોમાં સર્વત્ર પરમ પિતા શિવ...
માથાભારે શંખાશુરને હણવાનું ભારે પરાક્રમ કરીને ભગવાન નારાયણ-વિષ્ણુ અષાઢના શુકલ પક્ષની ‘દેવપોઢી’ એકાદશીએ ક્ષીરસાગરના જળમાં શેષનાગની શય્યા પર શયન કરે છે,...
દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો માસના સુદ પક્ષની દશમી તિથિએ (આ વર્ષે ૧૧ ઓક્ટોબર) તેની ઉજવણી થશે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો, તેથી...