ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

વિશ્વને અનાજનો પુરવઠો પૂરો પાડનાર વિશ્વમાતા દેવી અન્નપૂર્ણા

વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા. ભારતીય ધર્મ-સંસ્કૃતિમાં ધન-ધાન્યનાં મુખ્ય બે દેવીઓની પૂજા-ઉપાસના થાય છે. ધનસંપત્તિનાં...

ભાદરવા સુદ ચોથની તિથીના રોજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ક્યાંક ક્યાંક ત્રણ દિવસ, ક્યાંક પાંચ દિવસ તો ક્યાંક દસ દિવસ માટે ગણેશજીનું સ્થાપન થયું હશે. તમામ...

અલ્લાહ સર્વશક્તિમાન, પવિત્ર, સર્વગુણ સંપન્ન, સૃષ્ટિનો માલિક અને સર્જક છે. વ્યક્તિની ઈબાદત-બંદગી દ્વારા સર્જનહારની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આશય રહેલો છે....

વર્ષભરના પાપ-પુણ્યનું સરવૈયું કાઢવાનો પાવન અવસર, તન-મનની મલિનતા દૂર કરી ધનનો સદુપયોગ કરવાનો સમય, આત્માને નિર્મળ બનાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી દેશ-વિદેશના...

રક્ષાબંધનનો દિવસ એ ભારતીય સંસ્કૃતિનું સાવ અનોખું નજરાણું છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે અને સામા પક્ષે ભાઈ બહેનની રક્ષા...

મહાદેવનું પૂજન, અર્ચન, કરવાનો ઉત્સવ એટલે શ્રાવણ માસ. ભોળેનાથની આરાધનાનું આ પર્વ ત્રીજી ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે. શિવજીની ઘણાં નામોથી ભક્તિ થાય છે. મહાદેવ,...

દેવશયની એકાદશીથી (આ વર્ષે ૧૫ જુલાઇથી) ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મ પરંપરા અનુસાર શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસો દરમિયાન નિયમો...

ઈસ્લામિક મહિનાઓનો પ્રારંભ ચંદ્રદર્શનથી થાય છે. પ્રતિવર્ષ જે તે ઈસ્લામિક તારીખ ૧૦થી ૧૨ દિવસ વહેલી આવે છે. કારણ કે અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે, જ્યારે...

સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા...

વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ૯ મે) એટલે અખાત્રીજ, અક્ષય તૃતિયા, અક્ષય-કારિણી જેનો કદી ક્ષય ન થાય એનું નામ અક્ષય. અખાત્રીજ, અક્ષય તૃતિયા એ પરમ સુખાકારી, મંગળકારી,...

આજથી ૫૫ વર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે સંબોધન દરમિયાન લાગણીઓને વાચા આપતા નવનિર્મિત ગુજરાત રાજ્ય પાસેથી તેમની અપેક્ષાઓ રજૂ...



to the free, weekly Gujarat Samachar email newsletter