મહાન ગુરુ આદિ શંકરાચાર્ય

ગુરુ તો અનેક થઈ ગયા, પરંતુ સર્વ ગુરુમાં આદિ શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. તેમણે માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે કામ નહોતું કર્યું, તેમણે સામાજિક વ્યવસ્થા, રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય એકરાગતા, ધાર્મિક શુદ્ધિકરણ તથા દેશની ચેતના તેમજ...

અખાત્રીજ - શુભની સાતત્યતા

જીવનનો સારો સમય એટલે એવો સમય કે જ્યારે સમાજમાં દરેક ઇચ્છિત સ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થઈ હોય. આર્થિક સ્થિતિને કારણે જરૂરિયાત મુજબની કે તેનાથી સારી સુખ સગવડતા પ્રાપ્ત થઈ હોય, કુટુંબ તથા સમાજમાં માન-સન્માન હોય, ભવિષ્ય માટે કોઈ ચિંતા ન હોય અને સ્નેહીજનો...

ફાગણી પૂનમ (આ વર્ષે બીજી માર્ચ) એટલે પગપાળા ડાકોરની યાત્રા કરી પ્રભુની ભક્તિમાં લીન થવાનો ઉત્તમ અવસર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને...

શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં...

વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે,...

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચાયો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ કરાયા છે - પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન....

અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...

આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી...

પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....



to the free, weekly Gujarat Samachar email newsletter