- 05 Jan 2016
જૈન સમાજ અોફ માંચેસ્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અને પ્રદર્શન અરહત ટચનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ વિવધ ધર્મોના અગ્રણીઅોના મિલન, શ્રીમદ રાજચંદ્ર અરહત ટચના બાળકો દ્વારા પ્રાર્થના અને શાંતિના...

