સંસ્થા સમાચાર (અંક 05 જુલાઇ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

દેશ વિદેશમાં હિન્દુ ધર્મનું નામ રોશન કરનાર BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા, સત્સંગ અને મંદિરોના નિર્માણમાં હજારો સત્સંગી પરિવારોના ભાઇબહેનોનો અપ્રતિમ ફાળો રહ્યો છે. ઇસ્ટ આફ્રિકા અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી તેમજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ...

નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના...

નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી દરમિયાન ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક...

વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ લંડન ૨૦૧૫ કોન્ફરન્સનું શાનદાર આયોજન તા. ૧૧થી ૧૩ સપ્ટેમબર ૨૦૧૫ દરમિયાન પાર્ક પ્લાઝા રિવરબેન્ક હોટેલ, વેસ્ટમિન્સ્ટર લંડન ખાતે...

પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત...

ભાવનગરની "ઘરશાળા'ના સ્થાપક, સુવિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને તેના પ્રથમ ઉપકુલપતિ શ્રી હરભાઇ ત્રિવેદીના સૌથી મોટાં દીકરી અાદરણીય જશીબેન રઘુભાઇ નાયકને ગયા મહિને લિવરપુલમાં મળવાનો...

ભારતીય અધ્યાત્મ ચિંતન અને દર્શનના અમૃત, અક્ષર, અગાધ મહાસાગર સમાન શ્રીમદ્ ભાગવતજીના કથામૃતના દિવ્ય રસપાન છેલ્લા છ દિવસથી ઈંગ્લેન્ડમાં વસતા હજારો ભક્તો-મુમુક્ષોને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે પ્રાપ્ત થઈ રહ્યા છે. વળી, ટેકનોલોજીના...

ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક...

ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું...



to the free, weekly Gujarat Samachar email newsletter