પરિણીતિને પરણવા રાઘવનો શાહી અંદાજ

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. 

કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

દિવાલમાં ચણાયેલો માણસ

(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને વાત કરી કે, બધી વાતે એ સુખી હતો, મનમાં પણ બહુ શાંતિ હતી, ફક્ત નાણાં ભીડ રહેતી હતી. અને...

દિવાલમાં ચણાયેલો માણસ

રવજી પગીને ભગતબાપુ ઉપર ભારે આસ્થા હતી. રવજીનો ચહેરો એવો હતો કે, આંખ ફરે ત્યાં ભલભલા ધ્રુજી જાય પણ ભગતબાપુ પાસે રવજી પાળેલા જાનવર જેવો ડાહ્યો બની જતો. ભગતબાપુની આંખોમાં અજબ વશીકરણ હતું. પરંતુ એક દિવસ, શિવના દહેરામાં ભગતબાપુના પગે હાથ મૂકીને રવજીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter