લગ્નજીવનમાં ઈગોનું નહીં, પ્રેમનું મહત્ત્વ

લગ્ન નિમિત્તે યોજાયેલી સંગીતસંધ્યામાં જાણીતા હિન્દી અને ગુજરાતી ગીતો ગવાઈ રહ્યા હતા, હું સૂત્રધારરૂપે અર્થપૂર્ણ-પ્રેમપૂર્ણ અને ગમતી વાતો કરી રહ્યો હતો. સ્વાભાવિક છે કે પ્રસન્ન દામ્પત્યજીવન કેવું હોય? એ માટે છોકરા-છોકરીએ શું શું છોડવું પડે? જેવા...

ભક્તિ - ભજન - ભરોસાનો માર્ગ ચીંધતા કબીર સાહેબ

‘ડેડી, આજના કાર્યક્રમમાં ખુબ મસ્ત બનીને નાચશે, જોજે.’ મારી દીકરી સ્તુતિએ એની દોસ્ત રાજવીને કહ્યું, વાત પણ સાચી. કબીર સાહેબ મારા પરમ પ્રિય સંત કવિ છે. એમના પદો એ જીવનની સમજણ પણ આપી છે, અને જીવનમાં પ્રસન્નતા પણ આપી છે. કબીર સાહેબ, સંત કબીર......

લગ્ન નિમિત્તે યોજાયેલી સંગીતસંધ્યામાં જાણીતા હિન્દી અને ગુજરાતી ગીતો ગવાઈ રહ્યા હતા, હું સૂત્રધારરૂપે અર્થપૂર્ણ-પ્રેમપૂર્ણ અને ગમતી વાતો કરી રહ્યો હતો....

‘ડેડી, આજના કાર્યક્રમમાં ખુબ મસ્ત બનીને નાચશે, જોજે.’ મારી દીકરી સ્તુતિએ એની દોસ્ત રાજવીને કહ્યું, વાત પણ સાચી. કબીર સાહેબ મારા પરમ પ્રિય સંત કવિ છે. એમના...

‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને...

વર્ષ 2026નો આરંભ થઈ ચુક્યો છે, આ લખી રહ્યો છું ત્યારે તારીખ એક જાન્યુઆરીની ઢળતી સાંજ છે, બે દિવસ પરિવાર સાથે આણંદના જાણીતા એવા ‘મધુવન રિસોર્ટ’માં રહેવા આવ્યો છું. હમણાં જ અનુપમ મિશન-મોગરીના મંદિરે દર્શન કરીને આવ્યો. મસ્ત આદુવાળી ચાની સુગંધ રૂમમાં...

‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ...

વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR,...

વારતા નથી, જીવાયેલા પ્રસંગો છે, જીવનની મૂલ્યવાન ક્ષણો એમાં સચવાયેલી છે, મોંઘેરી જણસ જેવી એ સ્મૃતિ ક્યારેય વિસરાય એમ નથી, પાત્રોના નામની પણ કોઈ આવશ્યક્તા નથી, મારીને તમારી અંદર ક્યાંક-ક્યારેક આ પાત્રો જીવંત થયા જ હોય છે, એ અનુભૂતિ આપણે પણ અનુભૂત...

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ...

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે......

ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ...



to the free, weekly Gujarat Samachar email newsletter