રામાયણનું પઠન-શ્રવણ જ્યાં થાય છે ત્યાં રચાય છે દિવ્ય વાતાવરણ

‘વક્તા, શ્રોતા કે આયોજક, ક્યારેય રામથી મોટા ન હોઈ શકે...’ ‘ઘરમાં જેનું ચિત્ર રાખશો, એવું ચરિત્ર થશે...’ ‘સો ટકા કોપી કરી શકાય, એવા ભગવાન શ્રી રામ છે...’ ‘સેતુ માત્ર સમુદ્ર પર નથી બન્યો વિચારધારાનો પણ સેતુ હોઈ શકે...’ આ અને આવા અનેક નાના-મોટા...

પ્રેમનો વરસાદ અને સંવેદનાની ભીનાશ

‘વરસાદ વરસે તેની તો આ મૌસમ છે, પણ કોઈની લાગણી બે-મૌસમ વરસે તો અમને ગમે...’ ‘વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, ચાલ સખી, નીકળી પડીએ કોઈ લાંબી વાટ, માણીએ ચા અને ગોટાનો સ્વાદ, ઉજવીએ વરસાદી સંગાથ...’ આ અને આવા બીજા ત્રણ-ચાર વરસાદી સ્ટેટ્સ વાંચીને મંદ મંદ...

‘વક્તા, શ્રોતા કે આયોજક, ક્યારેય રામથી મોટા ન હોઈ શકે...’ ‘ઘરમાં જેનું ચિત્ર રાખશો, એવું ચરિત્ર થશે...’ ‘સો ટકા કોપી કરી શકાય, એવા ભગવાન શ્રી રામ છે...’ ‘સેતુ...

વિશ્વભરમાં પ્રસિદ્ધ અને મારા પ્રિય કવિ-વક્તા-પર્ફોમર ડો. કુમાર વિશ્વાસનો એક વીડિયો મેં હમણાં જોયો. ઈન્ટરવ્યુઅર એમને પૂછે છે કે ‘તમારા ઘરમાં તમને મનપસંદ જગ્યા કઈ છે?’ જવાબમાં તેઓ એમની લાઈબ્રેરી બતાવે છે અને પછી કહે છે કે, ‘આ લાઈબ્રેરીમાં અનેક...

‘વરસાદ વરસે તેની તો આ મૌસમ છે, પણ કોઈની લાગણી બે-મૌસમ વરસે તો અમને ગમે...’ ‘વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, ચાલ સખી, નીકળી પડીએ કોઈ લાંબી વાટ, માણીએ ચા અને...

સામેના છેડેથી એણે ફોન કાપી નાંખ્યો, એ પછી રશ્મિએ બે-ત્રણ-ચાર વાર ફરી ફોન જોડ્યા પણ એની બહેને ફોન રિસીવ ના જ કર્યા. હીંચકે ઝુલતાં ઝુલતાં રશ્મિ મૌન રહીને...

પૂજ્ય અને પ્રિય મોરારિબાપુની હરિદ્વારમાં યોજાયેલી રામકથાનું ઘરે બેઠાં શ્રવણ કરતો હતો. તેમણે શ્રવણ એટલે કે સાંભળવા સંદર્ભે ઘણી સૂચક અને સહજ વાત કરી, જે...

‘ગુજરાતી સાહિત્યમાં અમૃત વર્ષાસમાન આ અદભૂત કાર્ય થયું છે.’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાગૃહમાં વ્યક્ત થયેલી આ લાગણી છે ડો. કુમારપાળ દેસાઈની. અવસર હતો ‘સર્જકની...

ગઝલનો કાર્યક્રમ શ્રોતાજનો સાંભળી રહ્યા હતા. દાદથી ગાયકને વધાવી રહ્યા હતા. અર્થપૂર્ણ અને પ્રેમપૂર્ણ ગઝલો રજૂ થઈ રહી હતી. અભિ અને અનુ પણ એ શ્રોતાઓમાં હતા...

આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે....

‘તેઓ એક સફળ ઉદ્યોગપતિ જ નથી, એક સફળ અને સંવેદનપૂર્ણ મનુષ્ય છે...’ ‘એમણે સ્વથી સર્વના વિકાસની યાત્રા માટે યોગદાન આપ્યું છે...’ ‘હું એમને જાદુગર કહું છું, બીજાને પ્રેમથી જીતવાનો જાદુ તેઓ કરી શકે છે...’ ‘તેઓએ હંમેશા નાના માણસોની સંભાળ લીધી છે...’...

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter