
કાશ્મીરના કૂપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ટીટવાલ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા માતાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 1947માં...
કાશ્મીરના કૂપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ટીટવાલ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા માતાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 1947માં પાકિસ્તાની કબાઇલી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલા આ મંદિરના ફરી નિર્માણમાં કાશ્મીરના તમામ...
ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાશ્મીરના કૂપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ટીટવાલ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા માતાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 1947માં...
ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે...
વિખ્યાત લેખક અમીશ ત્રિપાઠીની બ્લોક બસ્ટર ‘રામ ચંદ્ર’ સીરિઝ અંતર્ગત પ્રકાશિત ચોથા પુસ્તક ‘વોર ઓફ લંકા’નું 16 માર્ચે તાજ હોટેલ ખાતે યોજાયેલા શાનદાર સમારંભમાં...
આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024...
નોબેલ પીસ પ્રાઇઝ કમિટીના ડેપ્યુટી લીડર અસલ તોજેએ ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી...
યુગાન્ડાના મહાનગરના આંગણે યોજાયેલા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) ‘આફ્રિકા કોલિંગ’માં વિશ્વના 23 દેશોમાંથી 800 લોહાણા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી....
રવિવારે સાંજે ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ભારતીય હાઇ કમિશન પર હલ્લાબોલ કરીને તિરંગો ઉતારવાનો હીન પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનના સમર્થનમાં ભારતવિરોધી નારેબાજી...
નવી દિલ્હીના વડાપ્રધાન કાર્યલય (પીએમઓ)ના એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી લઇને ફરતા અને ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાણ કરનારો...
વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના 50 મહાનતમ સ્થળોની આ વર્ષની યાદી જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના લદાખ અને ઓડિશાના મયૂરભંજને પણ સ્થાન મળ્યું છે.
ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર...