
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાન ફાડી નાખે અને જીવ ઊંચા કરી દે તેવા આ વિસ્ફોટે લોકોને ધ્રુજાવી દીધા હતા. કારની નજીક...
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી 8 આતંકવાદીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓમાંથી ત્રણ તો ડોક્ટર હોવાનું બહાર આવ્યું...

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા...

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી...

પાટનગરમાં ઐતિહાસિક લાલ કિલ્લા નજીક સોમવારે નમતી સાંજે થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. ચાલતી કારમાં થયેલા વિસ્ફોટે જાણે અચાનક જ દિલ્હીને...

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી...

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કે - છ અને 11 નવેમ્બરે મતદાન થશે અને 14 નવેમ્બરે પરિણામ સામે આવશે. બિહારમાં મતદાન થાય તે પહેલાં એક ઓપિનિયન પોલના તારણો...

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે...

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન...

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી...