
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળનાં નવ વર્ષ 30 મેના રોજ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેઓ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળનાં નવ વર્ષ 30 મેના રોજ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેઓ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે. ત્યાર પછી ભાજપ દરેક રાજ્યમાં એક મહિના સુધી મોદી સરકારની ઉપલબ્ધિ ઘેર ઘેર પહોંચાડશે.
નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ દૂર કરવા સફળ સર્જરી કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળનાં નવ વર્ષ 30 મેના રોજ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેઓ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે....
નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ...
ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે.
ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ ડો. મનોજ સોનીએ યુનિયન પબ્લિક સર્વીસ કમિશન (યુપીએસસી)ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. તેમને 16મેના રોજ કમિશનના વરિષ્ઠ...
હિન્દુસ્તાનના વિભાજન સમયે વિખૂટા પડી ગયેલા ભાઈ–બહેન 75 વર્ષે કરતારપુર કોરિડોરથી એકબીજાને મળ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. રવિવારથી શરૂ થયેલી આ બેઠકનું બુધવારે...
કેરળમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો અને ભારતીય નેવીએ ઓપરેશનમાં રૂ. 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. રેડ દરમિયાન 2500 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ...
તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાં તાજેતરમાં વાવાઝોડા અને તોફાની વરસાદ વચ્ચે લોકોને અતિ દુર્લભ ગણાતો સફેદ કોબ્રા સાપ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે કોબ્રાનો રંગ...
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ રૂ. 2000ની ચલણી નોટ રોજબરોજના આર્થિક વ્યવહારમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આરબીઆઇએ બેન્કોને હવે પછી રૂ....
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે ઇલાહાબાદ હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે એએસઆઇ એટલે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને મસ્જિદમાંથી મળેલા...