બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ જઇ રહેલી ફ્લાઇટ જે પ્રકારે દુર્ઘટનાગ્રસ્ત બની છે તે જોતાં ભોગ બનેલા પ્રવાસીઓનો આંક મોટો હોવાની સંભાવના છે. ડિરેક્ટર જનરલ...

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, બીજી કોઇ જાહેરાત...

ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે...

ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે 11 જૂનનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આ દિવસે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)...

ચિનાબ રેલવે પુલ બનાવવાના નિર્ણયથી લઈને તેના ઉદ્ઘાટન સુધી 22 વર્ષનો સમય લાગ્યો. ચિનાબ પુલ બનાવવામાં આ સમય કેમ લાગ્યો? તેની વિશેષતા શું છે? ચાલો જાણીએ. સમગ્ર...

મહારાષ્ટ્રનું રત્નાગીરી આમ તો તેની હાફુસ કેરી માટે જાણીતું છે, પરંતુ આજકાલ તે એક કાચબાના કારણે અખબારોમાં ચમકી ગયું છે. કાચબા તેની ધીમી ચાલ અને એક જ સ્થળે...

અયોધ્યા રામમંદિરમાં પાંચમી જૂને ગંગા દશહરાના શુભ મુહૂર્ત પર રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય...

આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી...

જમ્મુ-કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટે અંજી રેલવે બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકાર્પણ કર્યું...

ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને ઇન્સાનિયત...



to the free, weekly Gujarat Samachar email newsletter