
લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે ભારત-કેનેડા સંબંધોમાં તંગદિલી પ્રવર્તે છે. કોંગ્રેસના સાંસદ, વિદેશનીતિની બાબતોના નિષ્ણાતોમાં સામેલ શશી થરુરે પણ એક લેખમાં પશ્ચિમી દેશોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડાને પોતાનો અડ્ડો બનાવ્યો છે. ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો સામે દેશનિકાલ માટેની સંખ્યાબંધ વિનંતીઓ કરી છે, પરંતુ કેનેડાએ કોઇ પગલાં લીધા નથી. લોકપ્રિય...
લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...
જી-20 શિખર સંમેલનના આયોજન દરમિયાન ભારતે દુનિયાને સોફ્ટ પાવર દેખાડવા પ્રયાસ કર્યો હતો. તેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે વડાપ્રધાન મોદીએ કોણાર્ક ચક્રની પ્રતિકૃતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું ત્યારે તેમની આગળની નેમપ્લેટમાં ઇન્ડિયાની જગ્યાએ ‘ભારત’ લખેલું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેસ સહિત જી-20 દેશોના નેતાઓએ રવિવારે સવારે મહાત્મા ગાંધીના...
ભારતના ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં જોડાવાના મુખ્ય કારણો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને શુક્રવારે મોડી સાંજે અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન...
જી-20 સમિટમાં ભારતે લગભગ રૂ. 4,100 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેનો સૌથી મોટો ફાયદો એ થયો કે વિશ્વમાં ભારતની છબિ વધુ મજબૂત બની.
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ...
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સોમવારે મહત્ત્વનાં આઠ કરાર પર સમજૂતી કરાઇ હતી, જેમાં 50 બિલિયન ડોલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપભેર કરવાનો પણ...
જી-20 સમિટમાં ન્યૂ દિલ્હી ડેકલેરેશનની સર્વસંમત સ્વીકૃતી ઉપરાંત બીજી સૌથી મહત્ત્વની જાહેરાત ભારત-અમેરિકા સહિત આઠ દેશો સામેલ કરતા ઇકોનોમિક કોરિડોરને મંજૂરીની...