ટ્રમ્પે કહ્યું કે એપલ ભારતમાં આઇફોન ન બનાવેઃ કંપનીએ કહ્યું, અમારો પ્લાન યથાવત્

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ટેરિફ કિંગ દેશ છે. એપલને ભારતમાં મુશ્કેલી આવશે. કુક મારા...

સંસ્કૃત વિદ્વાન રામભદ્વાચાર્ય, ગુલઝારને 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રસિદ્ધ કવિ-ગીતકાર ગુલઝાર અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર-2023 સન્માનિત કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતે આતંકી હુમલા પછી તરત પાક....

પહલગામ ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફોર્સે (ટીઆરએફ) લીધી છે. ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈઇબાનું...

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટીશ ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં કબૂલ્યું કે, પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું આશ્રયસ્થાન બનેલું...

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક...

કાશ્મીર ઘાટીના પહલગામ આતંકી હુમલાની દેશભરમાં ટીકા થઇ રહી છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. 35 વર્ષમાં પહેલી વખત...

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ...

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું...

પહલગામમાં ભીષણ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 પર્યટકોમાં 30 વર્ષીય કાશ્મીરી યુવક પણ સામેલ હતો, જેણે મહેમાન પર્યટકોના જીવ બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ...



to the free, weekly Gujarat Samachar email newsletter