
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (એડીએ) દ્વારા અહીં ધન્નીપુર મસ્જિદના નિર્માણ માટે અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે. બાબરી મસ્જિદ - રામ જન્મભૂમિ ચુકાદામાં કોર્ટના...
કેરળમાં 17 વર્ષની ટીનેજર પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરીને ભારતની સૌથી ઓછી વયની ઓર્ગન ડોનર બની છે. ભારતમાં કાયદા અનુસાર સગીરને અંગદાનની છૂટ ન હોવાથી ધોરણ-12માં અભ્યાસ કરતી દેવાનંદે કેરળ હાઇ કોર્ટની મંજૂરી માગી હતી.
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ‘બધા મોદી’ને ચોર કહેવાનું ભારે પડી ગયું છે. સુરતની કોર્ટે તેમને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષ કેદની સજા ફરમાવ્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમનું સંસદસભ્ય પદ રદ કરી નાંખ્યું છે. આ સાથે જ તેમને દિલ્હી સ્થિત...
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (એડીએ) દ્વારા અહીં ધન્નીપુર મસ્જિદના નિર્માણ માટે અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે. બાબરી મસ્જિદ - રામ જન્મભૂમિ ચુકાદામાં કોર્ટના...
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સમાવતા ‘ક્વાડ’ જૂથના વિદેશ પ્રધાનોએ ત્રીજી માર્ચે ફરી એક વખત મુક્ત અને ખુલ્લા પ્રશાંત-હિન્દ સમુદ્ર માટે કટિબદ્ધતા...
પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. તેણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી ભાજપ અને ટીએમસી પાસેથી એક-એક બેઠક આંચકી લીધી છે. તમિલનાડુમાં...
વારાણસીમાં સમગ્ર દેશથી વિપરિત રંગોના બદલે ભસ્મ હોળી રમાઈ હતી, અને તે પણ સ્મશાનની ભસ્મથી.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ 8 માર્ચથી 11 માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે છે. દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરવાની સાથોસાથે તેઓ ભારતમાં હોળી રમશે...
માણસ શરીરમાંથી ઝેરી કચરો કાઢવા ખાણીપીણી બંધ કરીને ઉપવાસ કરે છે પણ મહારાષ્ટ્રના નાનકડા માણગાંવે ડિજિટલ ઉપવાસ શરૂ કર્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપની જીત પર આ ત્રણેય રાજ્યોના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીમાં પક્ષના...
ભારતભરમાં રંગોત્સવનું પર્વ ભારે ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવાયું. કોલકાતાથી લઈને વૃંદાવન, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળે વિવિધ રીતે ધૂળેટી પર્વ...
માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને વિશ્વના સૌથી ધનિકોમાંથી એક એવા બિલ ગેટ્સે ભારતની પ્રગતિની ભરપેટ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે ભારતે આરોગ્ય, વિકાસ અને...
અદાણી ગ્રૂપ-હિન્ડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ....