હવે કોઇ ‘તું’ કહેનારું નથી એ વાતનો અફસોસ છેઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથેના પહેલા પોડકાસ્ટનો વીડિયો શુક્રવારે જારી થયો છે, જેમાં તેમણે અંગત જીવનથી લઇને રાજનીતિ સાથે જોડાયેલાં પાસાં પર દિલ ખોલીને વાત કરી છે. ચર્ચામાં તેમણે બાળપણના મિત્રોને યાદ કરતા કહ્યું...

મહાકુંભનો શંખનાદ કરશે અર્થતંત્રમાં ચેતનાનો સંચાર

ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ સાચવવા શાનદાર આયોજન કર્યું છે. આ વખતે કુંભમેળામાં અંદાજે 35 થી 40 કરોડ લોકો આવવાની ધારણા...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે...

માત્ર 20 મિલી બ્લડ સેમ્પલથી કેન્સરનું આગોતરું નિદાન?! હા... માત્ર 20 એમએલ લોહીથી જુદા જુદા આઠ જાતના કેન્સરના ખતરાનું આગોતરું નિદાન કરતો ટેસ્ટ હવે ભારતમાં...

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી સરકારમાં ભારતવંશી કાશ પટેલને ટોચની જાસૂસી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર...

ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના...

એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે જે અનુસાર લંડનના હીથ્રો વિમાનમથકેથી ભારત જઈ રહેલા મુસાફરોને હવે ચેક ઈન ટાઈમમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સમય 60 મિનિટનો હતો જે હવે 75 મિનિટનો ગણાશે. ચેક-ઈન કાઉન્ટર્સ...

ભારત અને યુકે વચ્ચે સહકાર વધી રહ્યો છે. 3 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે બંને દેશ વચ્ચે ટુ પ્લસ ટુ ફોરેન એન્ડ ડિફેન્સ ડાયલોગનું આયોજન કરાયું હતું...

અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા...

છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા-અમેરિકા સરહદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડા અનુસાર 2024માં અત્યાર સુધીમાં આ સરહદે 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ...

યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો,...



to the free, weekly Gujarat Samachar email newsletter