
એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય...

અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના દર્દનાક મોતના મામલામાં તંત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સિએટલ સિટી એડમિન્સ્ટ્રેશને જ્હાન્વીના...

યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શિખર સંમેલન પાયાના ત્રણ સૂત્રો પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રામ (લોકો, પૃથ્વી અને પ્રગતિ) પર આધારિત છે. આ સમિટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...

ભારત સરકારે એક માર્ગદર્શિકા જારી કરીને સરકારી કાર્યક્રમો તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ્’ની તમામ છ કડીઓનું ગાન ફરજિયાત કર્યું છે. અત્યાર સુધી...

ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઇ)નાં ટ્રાન્સફોર્મેશનમાં સૌથી આગળ છે તેવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા દિવસોમાં એઆઇની માનવજીવનમાં ભૂમિકા કેવી...

ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક કોર્ટમાં ગૂનો કબુલી...

તીર્થરાજ પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર્વે માઘ મેળાની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે પાટનગરમાં ભારતની આન-બાન-શાનના ત્રિવેણીસંગમ સમાન ભારત મંડપમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ...

ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મંગળવારે વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં...

ભારતીય-અમેરિકન હવામાન વૈજ્ઞાનિક 82 વર્ષના વીરભદ્રન રામનાથનને રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા 2026નો કૈફોર્ડ પ્રાઇઝ (જિઓ સાયન્સિસ) આપવાની જાહેરાત...