- 02 Mar 2016

પોતાની આગામી ફિલ્મ ‘સબરજીત’ માટે ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ અમૃતસરમાં શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે સુવર્ણમંદિરમાં સેવા પણ કરી હતી. ઐશ્વર્યાએ અહીં આવતા...

પોતાની આગામી ફિલ્મ ‘સબરજીત’ માટે ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ અમૃતસરમાં શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે સુવર્ણમંદિરમાં સેવા પણ કરી હતી. ઐશ્વર્યાએ અહીં આવતા...

માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

લો ત્યારે, અમદાવાદ ૬૦૫ વર્ષનું થઈ ગયું! ૨૬ ફેબ્રુઆરીએ તેનો જન્મદિવસ હતો, પણ તેને વળી કોઈ વિસામો કેવો? નવા ધમધમતા પશ્ચિમ વિસ્તારમાં યે ઉમેરો થતો જાય એવાં...
* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે તા. ૭-૨૦૧૬ના રોજ સવારે ૯થી રાતના ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે મંદિરમાં ભગવાન શ્રી મહાદેવના શિવલીંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા...
હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

પોરબંદરઃ કોમવાદના દાવાનળ અને અનામતની માગના માહોલમાં પોરબંદર નજીકના રાણાવાવ ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. ગીર પંથકના જાવંત્રી ગામના અને...

ઇશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી તેવા નીતનવા ખુલાસા કોંગ્રેસની ઊંઘ ઉડાડી રહ્યા છે. આતંકવાદી ડેવિડ હેડલી, ગૃહમંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જી. કે....