- 09 Nov 2016

આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...

આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...

સંવત ૨૦૧૩ના નવા વર્ષમાં જલારામ બાપાની ૨૧૭મી જન્મજયંતી સાતમીએ ઉજવવામાં આવી હતી. સમગ્ર વીરપુર ગામે છેલ્લા દસેક દિવસથી આ પ્રસંગ માટે દેશ-દેશાવરમાંથી ભાવિકજનોનો...

હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...

‘હું તારી સાથે હમણાં નહીં આવું, મારે એક પુસ્તક વાંચવું છે’ લંડનની એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની માનસીએ બ્રિટિશ ઈંગ્લિશમાં એની દોસ્તને કહ્યું. ‘આપણે હવે...

રાજસ્થાનનાં કાંકરોલી પોલીસ સ્ટેશનમાં ડ્રામા ક્વિન રાખી સાવંત વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળો અશ્લિલ ડ્રેસ પહેરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ડ્રામા...
ફૂડ ફોર ઓલ છેલ્લાં ૨૪ વર્ષથી લંડનના વિવિધ વિસ્તારોમાં રહેતા નાગરિકત્વ વિનાના લોકોને ભોજન પૂરું પાડતી કોઈપણ પ્રકારની આર્થિક સહાય વિના ચાલતી ચેરિટી છે. ફૂડ ફોર ઓલ અઠવાડિયાના છ દિવસ ૧,૦૦૦ લોકોને ગરમ શુદ્ધ અને શાકાહારી ભોજન પૂરું પાડે છે. તેની ચેરિટી...

બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે) દ્વારા ગત ૫ નવેમ્બર,૨૦૧૬ને શનિવારે હેરોના હેરો લેઝર સેન્ટર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી સ્નેહમિલનનું ભવ્ય આયોજન...

ભારત સરકારે બ્લેક મની બહાર લાવવા માટે કરેલા નિર્ણય મુજબ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો ચલણમાંથી રદ કરી છે તેની જગ્યાએ રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટો...

ભારત સરકારે દેશના અર્થતંત્ર પર ભ્રષ્ટાચાર, કાળા નાણા અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસરો નાબૂદ કરવા ૮ નવેમ્બરની મધરાતથી તત્કાળ અમલી બને તે રીતે રૂપિયા...

વેમ્બલીના સડબરી ખાતે આવેલા જલારામ જ્યોત મંદિર ખાતે દીપાવલિ અને નૂતન વર્ષે પ્રસંગે દર્શનાર્થી ભક્તોનો મેળો જામ્યો હતો. જલારામ જ્યોત મંદિર તેની સ્થાપના થઇ...