
ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા...

ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા...

યુનાઇટેડ કિંગડમના સર્વપ્રથમ શીખ અને વંશીય લઘુમતી જજ સર મોટા સિંઘ QCનું રવિવાર ૧૩ નવેમ્બરે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. સર મોટા સિંઘ ઈંગ્લિશ બેંચ પર વાળની...

બ્રેક્ઝિટ લીવ કેમ્પેઈનરોએ દૂરંદેશી દાખવીને જ કદાચ બ્રિટનના £૪ બિલિયનના કરી ઉદ્યોગના મતદારોને લોભાવવા માટે સાઉથ એશિયનોને વધારે વિઝા મંજૂર કરવાની લાલચ આપી...

વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે...

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી સુરેશ દલાલ લિખિત પ્રસિદ્ધ કવિતા ‘કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’નું અંગ્રેજીકરણ ચેલ્ટેનહામના આ દંપતીના જીવનમાં...

વૃદ્ધ માતાપિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેવાની એશિયન જીવનપદ્ધતિ ધીરે ધીરે બ્રિટિશ જીવનવ્યવસ્થાનો પણ હિસ્સો બની રહી છે. યુવાન બ્રિટિશ દંપતીઓ તેમના પેરન્ટ્સ...
રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...

તાના રીરી મહોત્સવ-૨૦૧૬ના સમાપનના દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ઉપર ૧૦મીએ સાંજે ૬૪૦ જેટલા વાદકોએ સતત પાંચ મિનિટથી વધુ સમય સુધી હાર્મોનિયમ ઉપર વંદેમાતરમની...
૧૭મી ઓક્ટોબર, ૨૦૧૫થી ૨૪મી ઓગસ્ટ, ૨૦૧૬ સુધીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સોળસુંબા શાખાના કરંટ ખાતા નં. ૦૨૫૦૦૨૦૦૦૦૦૦૭૪૮માં કુલ રૂપિયા ૧,૫૭,૧૧,૮૮૬ જમા થવાને બદલે શરત ચૂકથી મોહનલાલ વર્માના ખાતામાં જમા થઈ ગયા હતા. આ રકમ પોતાની નથી તે જાણવા છતાં મોહનલાલે...

જૂનાગઢ રોડ પરના સાંકળી ગામ પાસે જેતપુર તાલુકા પોલીસે શંકાના આધારે એક કાર અટકાવીને તપાસ કરતાં તેમાંથી રૂ. ૫૦ લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ અંગે કારમાં...