સરકાર દ્વારા નોટો બદલવા માટે સાત મહત્ત્વની જાહેરાતો કરાઈ છે. અત્યાર સુધી બેન્કોમાં જૂની નોટોની સામે રૂ. ૪,૫૦૦ની મર્યાદામાં નવી નોટો બદલી આપવામાં આવતી હતી. આ મર્યાદામાં ૧૮ નવેમ્બરથી અમલમાં આવે તેવી રીતે ઘટાડો કરાયો છે, આમ ૧૮મી નવેમ્બરથી ફક્ત...
સરકાર દ્વારા નોટો બદલવા માટે સાત મહત્ત્વની જાહેરાતો કરાઈ છે. અત્યાર સુધી બેન્કોમાં જૂની નોટોની સામે રૂ. ૪,૫૦૦ની મર્યાદામાં નવી નોટો બદલી આપવામાં આવતી હતી. આ મર્યાદામાં ૧૮ નવેમ્બરથી અમલમાં આવે તેવી રીતે ઘટાડો કરાયો છે, આમ ૧૮મી નવેમ્બરથી ફક્ત...
‘ગુજરાતી સંગીત સંધ્યા’ મેઘધનુષ્યના સાત રંગ અને સૂરોથી હેરોના આર્ટ્સ સેન્ટરમાં ગુજરાત ખડું થઈ ગયું હતું. રવિવાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ની સાંજે સાત મિત્રોએ મળીને યોજેલી આ સાંજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા ગામના બાળકોની સુખાકારી અને વિકાસના લાભાર્થે...

આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી...

અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા રહ્યા કે સોમાલી શરણાર્થી આતંકવાદી છે. અમેરિકામાં હિંસા ફેલાવી રહ્યા છે, પરંતુ અમેરિકન પબ્લિકે...

સંસદના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય મૂળના ઉમેદવારોની વધુ હાજરી આ ચૂંટણીમાં દેખાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિપદ સહિત અમેરિકી સંસદ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની...

પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુને ભાજપી વડા પ્રધાનો વાજપેયી અને મોદીની અંજલિ
ફોર્ટ વિલિયમની ૧૯૩ વિદ્યાર્થી ધરાવતી ઈન્વર્લોશી પ્રાઈમરી સ્કૂલે પેરન્ટ્સ અને વિદ્યાર્થીની સંમતિ સાથે બાળકોને અપાતા હોમવર્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. હોમવર્ક પાછળ બાળકો જે સમય ગાળે છે તેનો ઉપયોગ પુસ્તકો, મેગેઝિન્સ અને કોમિક્સ વાચવામાં ગાળે તેમ...
કાળા નાણાં પર મોદીની ‘સર્જિકલ સ્ટ્રાઈક’આપણા ‘ગુજરાત સમાચાર’ના ૧૨ નવેમ્બરના અંકના પ્રથમ પાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇકના વિસ્તૃત સમાચાર વાંચીને જણાવવાનું કે વડાપ્રધાન મોદીનું આ પગલું સર્વશ્રેષ્ઠ છે. અમો તેમના...
‘સર, મૈં આપકો હંમેશા યાદ રખુંગા, આપને મુજ પે જો પ્યાર જતાયા...’ ટેક્સી ડ્રાઈવર પન્નાલાલે કહ્યું. ‘અરે ભાઈ, હમકો ભૂલ જાના, કોઈ બાત નહીં. મગર હંમેશા માનવતાપૂર્ણ વ્યવહાર કો યાદ રખના’ જવાબમાં હિમાંશુએ કહ્યું. ઘટના છે ૨૦૦૬ના વર્ષની. વિશ્વપ્રસિદ્ધ...
કાળું નાણું બહાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ રદ કરવાનું જે હિંમતભર્યું પગલું લીધું છે તેને વિશ્વભરમાં વસતાં ભારતીયો સહિત તટસ્થ નિષ્ણાતો બિરદાવી રહ્યા છે. કારણ કે તેમના આ નિર્ણય પાછળના ઇરાદા પ્રત્યે ભારતીયોને...