વડા પ્રધાન થેરેસા મેના પ્રવાસે ભારત અને બ્રિટનના દસકાઓ જૂના મધુર સંબંધોમાં વધારે મીઠાશ ઉમેરવાનું કામ કર્યું છે. વડા પ્રધાનપદ ગ્રહણ કર્યા પછી મેએ યુરોપ બહાર સૌથી પહેલા સત્તાવાર પ્રવાસ માટે ભારત પર પસંદગી ઉતારીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે...
વડા પ્રધાન થેરેસા મેના પ્રવાસે ભારત અને બ્રિટનના દસકાઓ જૂના મધુર સંબંધોમાં વધારે મીઠાશ ઉમેરવાનું કામ કર્યું છે. વડા પ્રધાનપદ ગ્રહણ કર્યા પછી મેએ યુરોપ બહાર સૌથી પહેલા સત્તાવાર પ્રવાસ માટે ભારત પર પસંદગી ઉતારીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે...
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૦-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે આયોજન કરાયું છે....
સીનિયર ફાર્માસિસ્ટ બીપીનભાઈ દેસાઈ તેમના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઈને મોર્ફિનના જીવલેણ ડોઝનું ઈન્જેક્શન આપી હત્યા કરવાના આરોપમાં ૧૦ નવેમ્બરે ગિલ્ડફર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમને સોમવાર,૧૪ નવેમ્બરે ક્રાઉન કોર્ટના જજ સમક્ષ...
ટાટા સ્ટીલ ગોલ્ડ પ્લેટેડ ફાઈનલ સેલરી સ્કીમને જીવંત રાખવા માટે £૬૦ મિલિયનની રકમ ભરતા પહેલા જ પેન્શન સ્કીમ બંધ કરે તેવી શક્યતા છે. કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં સ્કીમ બંધ કરવાની જાહેરાત થઈ શકે અને તે પછી ૬૦ દિવસ ચર્ચા...

ભારતીય ચલણમાંથી રદ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો યુકે ખાતેની ભારતીય બેંકોમાંથી બદલાવી શકાશે. ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું...

મિલિયોનેર બિઝનેસમેન શ્રીયેન દેવાણીની ચર્ચાસ્પદ હનીમૂન મર્ડર ટ્રાયલમાં સાક્ષી લીઓપોલ્ડ લેઈસર તેના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર જામી છે....

સમગ્ર ઈંગ્લેન્ડના શહેરી વિસ્તારોમાં વ્હાઈટ બ્રિટિશ વસ્તી ઘટતી જાય છે. કેટલાક કિસ્સામાં તો એક દાયકામાં તે અડધાથી પણ ઓછી થઈ છે. યુનિવર્સિટી ઓફ લંડનના વિદ્વાનો...

૧૯૮૪ના અમૃતસર હત્યાકાંડના થોડાક જ અઠવાડિયા બાદ યુકે સરકારે ભારતીય લશ્કરને સ્પેશિયલ એર સર્વિસ (SAS)ની મદદ પૂરી પાડવાની યોજના ઘડી હતી તેમ શીખ ફેડરેશન (યુકે)એ...

જાપાનના ત્રણ દિવસના પ્રવાસેથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવાના પણજી શહેર પહોંચ્યા હતા. બેલગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં તેમણે...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ૧૧મી નવેમ્બરે જીસીસીઆઈમાં બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થવાને કારણે ગુજરાતના વેપાર ધંધા શી અસરો થશે? તે અંગે...