
ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...

ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...

ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન.

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું. તેમણે રિલેટિવિટી, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શારીરિક...

ચહેરા પરની કાળાશ દૂર કરવા માટે તમે જો બજારમાં મળતી કેટલીય બ્યુટી પ્રોડક્ટ વાપરી હોય ને છતાં તમને અસંતોષ હોય તો તમારે કેટલાક એવા ઘરેલુ નુસખા અમલમાં મૂકવા...

આપણે સહુ આજકાલ રાગી માલ્ટ, સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. પણ આ બધું બને છે શામાંથી? રાગીના બીજમાંથી... રાગી માલ્ટ નાના બાળકથી...

અગાઉના અહેવાલ પ્રમાણે ભારતીયોમાં હેપ્પીનેસ ઓછી અંકાઈ હતી. ખુશહાલ દેશોની યાદીમાં ભારત દેશ પાછળ તો હતો જ પણ હવે તો વધુ પાછળ ગયો છે. વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ...
ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની પેટાચૂંટણીમાં ઊંધા માથે પછડાયા બાદ ભાજપને વધુ એક મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વાયએસઆર કોંગ્રેસે લોઢું ગરમ જોઈને હથોડો મારવાની તૈયારી કરી લીધી છે. એનડીએને ભીંસમાં લાવવા માટે વાયએસઆર કોંગ્રેસે...

વર્લ્ડ બેન્ક દ્વારા તાજેતરમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીયો ઉપર જીએસટીનાં નામે અઢળક ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે. ભારતની જીએસટી વ્યવસ્થા...
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીના એક જ દિવસ બાદ ૧૫મી માર્ચે શિયા પર્સનલ લો બોર્ડે અયોધ્યાના બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ મામલે મહત્ત્વની જાહેરાત કરી છે. જેથી વસીમ રિઝવીના પ્રયાસોને ફટકો પડયો છે. વાસ્તવમાં શિયા પર્સનલ લો બોર્ડે...