
બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપ વામા કલેક્શન્સના માલિક ગુજરાતી મૂળના ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાનું બુધવારે - ૨૪ જાન્યુઆરીએ શોપ પાસેથી અપહરણ કરાયા પછી બીજા...

બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપ વામા કલેક્શન્સના માલિક ગુજરાતી મૂળના ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાનું બુધવારે - ૨૪ જાન્યુઆરીએ શોપ પાસેથી અપહરણ કરાયા પછી બીજા...

કેલિફોર્નિયામાં એક બિલાડી કોર્ટ કેસ જીતી જતાં રાતોરાત કરોડપતિ બની ગઇ છે. ગ્રમ્પી નામની આ ક્યુટ કેટને કાનૂની લડાઈમાં વળતર પેટે પાંચ લાખ પાઉન્ડ મળ્યા છે....

આલિયા ભટ્ટે ‘ગલી બોય’ના શૂટિંગમાંથી બ્રેક લઈને તાજેતરમાં તેની ખાસ મિત્રે કૃપા મહેતાના લગ્ન માણ્યા હતા. કૃપાના લગ્નમાં સામેલ થવા આલિયા ખાસ જોધપુર પહોંચી...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮નું ફુલગુલાબી આર્થિક સર્વેક્ષણ સોમવારે સંસદમાં રજૂ કર્યું છે. આ સર્વેક્ષણના તારણો મુજબ, ચાલુ વર્ષે...
આતંકવાદ સાથે કથિત જોડાણને લીધે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (MCB) સાથે નવ વર્ષ અગાઉ સંબંધ તોડી નાખ્યા પછી સરકારે ફરી તેની સાથે સંપર્ક માટે ખાનગી વાટાઘાટો યોજી હતી. હોમ ઓફિસના અધિકારીઓ MCBના નેતાઓને મળ્યા હતા.

વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાય ૨૬મી જાન્યુઆરીએ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ તમામ સમારોહમાં પાટનગરમાં રાજપથ પર થયેલી...

ભારત સરકારે એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’) દેશોના વડા સાથે દરિયાઇ સુરક્ષા, કનેક્ટિવિટી, સ્પેસ, દ્વિપક્ષીય વેપાર અને આતંકવાદને લગતા મુદ્દે...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમ રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશમાંથી ગરીબી દૂર કરવાને પવિત્ર ફરજ ગણાવવાની સાથોસાથ તેને લોકશાહીનું...
‘ફેક ન્યુઝ’ની સમસ્યાને નિવારવા બ્રિટને અલગ વિભાગ નેશનલ સિક્યુરિટી કોમ્યુનિકેશન્સ યુનિટ શરૂ કર્યો છે. આ વિભાગ બ્રિટન વિરુદ્ધ ફેલાવાતી ખોટી માહિતી તેમજ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી સામે પગલાં લેવાની કામગીરી કરશે. ખોટી માહિતી, મોર્ફ કરેલા ફોટો-વીડિયો, ઈરાદાપૂર્વક...

આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં...