પોરબંદરમાં સ્વિમિંગ સહિત સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓમાં નામાંકિત શ્રીરામ સ્વિમિંગ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી અને નેવી સહિયારા સહયોગથી પોરબંદરમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. રવિવારે સવારે છ વાગ્યાથી પોરબંદરની ચોપાટી વિસ્તારની વિવિધ દોડમાં...
પોરબંદરમાં સ્વિમિંગ સહિત સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓમાં નામાંકિત શ્રીરામ સ્વિમિંગ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી અને નેવી સહિયારા સહયોગથી પોરબંદરમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. રવિવારે સવારે છ વાગ્યાથી પોરબંદરની ચોપાટી વિસ્તારની વિવિધ દોડમાં...
ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકૂળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની ૧૬મીએ મળેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના...
પટિયાલા હાઉસ કોર્ટ ૧૯૮૪ શીખ વિરોધી રમખાણ સાથે જોડાયેલાં એક હત્યા કેસમાં બે દોષીને સજા સંભળાવી છે. આ કેસમાં દોષી યશપાલને ફાંસીની સજા જ્યારે બીજા દોષી નરેશ સેહરાવતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સીટ દ્વારા દાખલ કરવામાં આવેલાં ૫ મામલામાં...
જાહેરાત ગુરુ અને એક્ટર એલિક પદમસીનું ૧૭મીએ ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમની તબિયત નાજુક હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. એલિક પદમસીના પિતા ઝફરભાઈ અને માતા કુલસુમબાઈ ગુજરાતના ખોજા મુસ્લિમ સમુદાયના હતાં. પદમસી ૧૪ વર્ષ સુધી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી નવેમ્બરથી સિંગાપોરના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય મોદીએ...
શ્રીલંકાની સંસદમાં વડા પ્રધાન રાજપક્ષે વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સિરિસેનાને આંચકો લાગ્યો હતો તો શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને વિક્રમાસિંઘેના ટેકેદારો વચ્ચે છુટ્ટા હાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં. વડા પ્રધાનપદ માટે બાખડેલા...

પંજાબમાં અમૃતસર નજીક રાજાસાંસી ગામમાં નિરંકારી ભવન પર રવિવારે બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં ૩નાં મોત થયાં હતાં અને ૨૦થી વધુ...

વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત નાયબ મામલતદાર કીર્તિલાલ ચમનલાલ નાઈ, રવિ પ્રહલાદ નાઈ અને દેવેન્દ્ર પૂનમચંદ મોદી ડીસામાં આવેલા ટોપ ઈન ટાઉન ગેસ્ટ હાઉસમાં દારુ અને જુગારની...

માલદિવમાં કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં ભારત સમર્થક ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રમુખ બન્યા છે. સોલિહે ૧૭મીએ શપથ ગ્રહણ કર્યાં હતા. તેમના શપથગ્રહણ કાર્યક્રમમાં...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૮મી નવેમ્બરથી ત્રણ દિવસ માટે વિયેતનામની મુલાકાતે હતા. કોવિંદ અહીં દા નાંગ પીપલ્સ સમિતિના નેતાઓને મળ્યા અને વાતચીત કરી હતી. પ્રવાસના બીજા દિવસે વિયેતનામનાં સૌથી મોટા શહેર દાનાંગમાં બનેલા ચામ મૂર્તિકલા સંગ્રહાલયની તેમણે...