
જમ્મુ-કાશ્મીરની એક દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી મેએ શ્રીનગર, કારગીલ અને લેહને જોડતી ઝોજીલા ટનલનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું...

જમ્મુ-કાશ્મીરની એક દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી મેએ શ્રીનગર, કારગીલ અને લેહને જોડતી ઝોજીલા ટનલનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું...
પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જિર્ણોદ્ધાર માટે રૂ. ૨ કરોડ જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરને પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે અનુરૂપ બનાવવા ફાળવાઈ છે.પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક...

અરુણાચલ પ્રદેશની સરહદે તિબેટમાં ચીને સોનાની ખાણમાં ખોદકામ શરૂ કર્યાના અહેવાલો પછી આખરે ચીનના વિદેશ મંત્રાલયે એ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ચીન...
સાઉથ આફ્રિકાની કંપનીમાં નોકરી અપાવવાની જાહેરાત આપીને ૨૦૦૦ લોકો પાસેથી કુલ રૂ. ૧.૮૦ કરોડ પડાવવાનો કારસો રચનાર મનહર રણા અને ઐયુબ રણા વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવાયો હતો જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. વડોદરાના સયાજીગંજ ફોનિક્સ કોમ્પલેક્સમાં...
સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ પ્રોફેસર બાલક્રિશ્ન દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન પ્રિટ્ઝકર પ્રાઇઝ જાહેર કરાયું છે. નોબેલ ઓફ આર્કિટેકચર ગણાતું આ પ્રાઈઝ ટોરોન્ટોમાં યોજાયેલા સમારંભમાં ૨૦મી મેએ એનાયત થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ૯૦...
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો હવે ત્રાસવાદીઓને જીવતા પકડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેનો હેતુ એ છે કે ત્રાસવાદી જૂથ સાથે સામેલ યુવાનોને ઘરે પરત મોકલી તેમને પાછા મુખ્ય પ્રવાહમાં લાવી શકાય. સુરક્ષાદળો દ્વારા છેલ્લા ૭ મહિના દરમિયાન ૭૦થી વધુ ત્રાસવાદીઓને...

પાટીદારોને પોતીકા કરવાના વેતમાં કોંગ્રેસ અને ભાજપ બેઉ સરખી કવાયતો આદરે છે.

સરદાર પટેલ ગુજરાતીઓમાં બે રીતે જીવંત છે! હમણાં હાર્દિક પટેલે મહાપંચાયત કરી તેમાં જે નેતાઓ હતા એમણે એવું તો કહ્યું કે અમે સરદારના વંશજો છીએ પણ બીજા શ્વાસે...

મેચ-ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ આઈપીએલમાં પરત ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સે પુનરાગમન સાથે જ શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી વખત...

પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે સૌથી મોટુ સુખ છે તંદુરસ્તી. આવી જ બીજી જાણીતી ઉક્તિ છે 'પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.' સારવાર કરતા સાવચેતી સારી. જી હા,...