
• સારા વર્કઆઉટ પછી સારી ઊંઘ અત્યંત જરૂરી છે, જેથી શરીરને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે. ઊંઘ દરમિયાન જ શરીર મજબૂત માંસપેશિયો માટે નવા કોષો બનાવે છે અને સાચી...

• સારા વર્કઆઉટ પછી સારી ઊંઘ અત્યંત જરૂરી છે, જેથી શરીરને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે. ઊંઘ દરમિયાન જ શરીર મજબૂત માંસપેશિયો માટે નવા કોષો બનાવે છે અને સાચી...

ભારતની આઝાદીના સાત દસકા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકની અગનજ્વાળા લપકારા મારી રહી છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતા આ પ્રદેશમાં પાકિસ્તાન પ્રેરિત અનેક આતંકવાદી...

પુલાવામામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર પાકિસ્તાનપરસ્ત આતંકી જૂથ ‘જેશ-એ-મોહમ્મદ’ના ઈશારે ૧૪ ફેબ્રુઆરીએ ફિદાઈન હુમલો કરીને ૪૦થી...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ભારત દેશ આઝાદ થયો ત્યારથી કાશ્મીરની સાથે સાથે આતંકવાદ પણ તેને અંગ્રેજો અને પાકિસ્તાન તરફથી ભેટમાં જ મળ્યો છે. જે દિવસથી ભારત અને પાકિસ્તાન છૂટા પડયાં ત્યારથી...
પુલવામા એટેકના બાર દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે બદલો વાળવાની તમામ હિન્દુસ્તાનીઓની લાગણીને અંજામ આપ્યો છે. વાયુસેનાના ૧૨ ફાઈટર જેટ્સ મિરાજ-૨૦૦૦ના કાફલાએ ૨૭ ફેબ્રુઆરી મંગળવારની વહેલી સવારે લાઈન ઓફ કંટ્રોલ પાર કરી બાલાકોટ, મુઝફ્ફરાબાદ...
• રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઇરોડ, લંડન SW12 9AL ખાતે તા.૪.૩.૧૯ને સોમવાર મહાશિવરાત્રીના કાર્યક્રમો - આરતી સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી - મહાપ્રસાદ બપોરે ૧.૩૦ – મંદિર સવારે ૭થી રાત્રે ૧૦ સુધી...
પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...
મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનો. ફેકલ્ટીના સેમિનારમાં ઈન્ટરનેટ અને કમ્યુનિકેશનના ક્ષેત્રે ક્રાંતિના સર્જક ફાઈબર ઓપ્ટિકના સહસંશોધક અને અમેરિકાના વૈજ્ઞાનિક પીટર શૂલ્ઝે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૬૬માં મેં અને મારી ટીમના...
• વાડીમાં પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા• પુત્રીની સગાઈના આગલા દિવસે જ આધેડની હત્યા