
હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા રાજકુમાર બડજાત્યાનું તાજેતરમાં નિધન થયું હતું. નિર્માતા સૂરજ બડજાત્યાના પિતા અને ‘હમ આપકે હૈ કોન’, ‘હમ સાથ સાથ હૈ’ અને...

હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા રાજકુમાર બડજાત્યાનું તાજેતરમાં નિધન થયું હતું. નિર્માતા સૂરજ બડજાત્યાના પિતા અને ‘હમ આપકે હૈ કોન’, ‘હમ સાથ સાથ હૈ’ અને...

બોલિવૂડની અભિનેત્રી રવિના ટંડન ઘણા સંગઠનોની સાથે મળીને પરોપકારી કામ કરવા જાણીતી છે. તાજેતરમાં રવિનાએ જાહેર કર્યું છે કે તે પુલવામાના આતંકી હુમલામાં શહીદ...
એશિયાઈ સિંહના મોતની ચિંતાજનક સંખ્યા તાજેતરમાં બહાર આવી છે. આ સંખ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહ અને ૯૪ સિંહ બાળ મળીને ૨૦૪ સિંહના મોત થયાં હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બે વર્ષમાં ૩૩૧ દીપડાના મોત થયાં છે. તાલાળાના ધારાસભ્ય...

મહાશિવરાત્રિનું પર્વ એટલે ભોળા શંભુની આરાધનાનું પર્વ. દેશ-વિદેશના શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે, ગાજી ઉઠશે. આ પર્વે - તેનું નામ જ સૂચવે છે તેમ...

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે ‘ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ...

ગ્રામીણ ભારતમાં માસિક ધર્મ વખતે યુવતીઓની સમસ્યાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી ‘પિરિયડઃ એન્ડ ઓફ સેન્ટન્સ’ને સિનેજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડથી સન્માનિત...

વિજ્ઞાનીઓએ હાથ ધરેલા સંશોધનના તારણ મુજબ બાળકની આંગળીઓની લંબાઈ અને તેમના અવાજની પુખ્તતા વચ્ચે સીધો સંબંધ છે. બાળકની અનામિકા આંગળી કરતાં તર્જની (અંગુઠા પછીની...

દિવસ દરમિયાન એક નારંગી આરોગવાથી અંધાપાના સામાન્ય કારણોનું નિવારણ થતું હોય છે. નવા સંશોધનોના તારણ મુજબ, સાઇટ્રસ ધરાવતું આ ફળ દિવસમાં એક વાર આરોગવાથી ઉંમર...

પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે મંગળવારનું મળસ્કું અમંગળ પુરવાર થયું હતું કે જ્યારે ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઈ માત્ર...

શિવરાત્રિનો મેળો આ સપ્તાહે સોરઠની ધરતી પર રંગેચંગે શરૂ થઈ જશે. સરકારે તેને ‘મિની કુંભ’ નામ આપ્યું તે સા-વ સાચું છે. કુંભ મેળાની જેમ અહીં પણ ‘શિવરાતના મેળે’...