Search Results

Search Gujarat Samachar

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો સફાયો કરવા માટે સેનાની ત્રણેય પાંખો તૈયાર છે અને તે માટે જરૂર પડશે તો પાકિસ્તાનને આકરો જવાબ પણ આપવામાં આવશે....

વર્ષ ૧૯૪૭ના ૧૪મી ઓગસ્ટે ગ્રેટ બ્રિટને ભારતના અડધા પંજાબ, બલુચિસ્તાન, સિંધ અને વાયવ્ય સરહદી પ્રાંત એમ પશ્ચિમે ચાર વિસ્તારો અને પૂર્વમાં અડધા બંગાળના પ્રાંતને...

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તેમની શૌર્યગાથા અને માત્ર ૬૦ કલાકમાં પાકિસ્તાની કબજામાંથી હેમખેમ છૂટવાના કારણે ખૂબજ ચર્ચામાં છે. ગત ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય સીમામાં હુમલા માટે ઘૂસણખોરીથી પ્રવેશેલા પાકિસ્તાની યુદ્ધવિમાનોને પાછા ખદેડતી...

‘આજે આપણે સહુએ નિહાળેલું આ દૃશ્ય અદ્ભૂત છે. કદાચ ન ભૂતો ન ભવિષ્યતિ છે...’ સાંધ્યસૌરભ કાર્યક્રમના સંયોજક અને કલા અનુરાગી રીટાબહેન ત્રિવેદીએ આ વાક્ય કહ્યું અને ઉપસ્થિત દર્શકોએ સ્વાભાવિક આનંદ સાથે તાળીઓથી તેને વધાવી લીધું. સામાન્ય રીતે આપણે સહુ...

ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષની સમાંતરે એવી અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષ સાથે જોડાયેલી છે. આવી...

પાકિસ્તાનની કસ્ટડીમાં ૬૦ કલાક રહીને બીજી માર્ચે પરત ફરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સુરક્ષા એજન્સીઓએ ડિબ્રિફિંગ પ્રક્રિયા હાથ ધરી...

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું હોવાની વાતો રવિવારે દુનિયાભરમાં ફેલાઈ હતી. જોકે આ વાત અફવા જ સાબિત થઇ છે. જૈશ તેમજ પાક. મીડિયાએ મસૂદ...

અમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં મેડીસિટીના લોકાપર્ણ પ્રસંગે જનસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કાર્યરત વિવિધ વિકાસની...

ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે...

મહાત્મા ગાંધી પહેલાં ૪૫ વર્ષે ૧૮૨૪માં મોરબી નજીક ટંકારામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેળા મૂળશંકર જે પછીથી દયાનંદ સરસ્વતી નામે જાણીતા થયા તેમનો આજે દેશ-પરદેશમાં...