
પૃથ્વી પરના સૌથી કદાવર પક્ષી ઘોરાડનું કચ્છમાં બચેલું ગુજરાતનું એક માત્ર નર ઘોરાડ આશરે બે માસથી વધુ સમયથી લાપતા બન્યું છે. ગુમ થયેલા ઘોરાડને શોધવા વનવિભાગ...

પૃથ્વી પરના સૌથી કદાવર પક્ષી ઘોરાડનું કચ્છમાં બચેલું ગુજરાતનું એક માત્ર નર ઘોરાડ આશરે બે માસથી વધુ સમયથી લાપતા બન્યું છે. ગુમ થયેલા ઘોરાડને શોધવા વનવિભાગ...

હજી શિયાળાની મોસમ પૂરી થવાના આરે છે ત્યાં અત્યારથી જ રાજ્યના મોટાભાગના ડેમના તળિયા દેખાઈ ગયાં છે. આ જોતાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવા એંધાણ છે. રાજ્યમાં...

એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથીએ શિવરાત્રીએ પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતું કે,...

મહાત્મા ગાંધી કરતાં એક વર્ષ મોટા ચીમનલાલ શેઠ નવી અને જૂની પેઢી વચ્ચે સેતુ શા! એમના જન્મ પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બદલે ભારતમાં બ્રિટિશ રાજ શરૂ...

રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનવિવાદ કેસનો ઉકેલ મધ્યસ્થી દ્વારા લાવી શકાય તે માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની સમિતિ રચી છે....

સારવાર માટે રાહ જોવાના સમયનો વધારો અને સ્ટાફની અછતના પરિણામે NHSની કામગીરી કથળી ગઈ છે અને બ્રિટિશ આરોગ્ય સંસ્થા પ્રત્યે પ્રજાના સંતોષનું લેવલ ૫૩ ટકાએ પહોંચ્યું...

યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...

ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક...
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો માર્ગ અપનાવ્યો છે અને મધ્યસ્થી માટે નિવૃત્ત જજ ઇબ્રાહિમ ખલીફુલ્લાના વડપણમાં ૩ સભ્યોની સમિતિ રચી છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. જોકે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશિલા મૂકી હતી. મોદીએ...