Search Results

Search Gujarat Samachar

વલસાડ નજીક ગત સપ્તાહે વહેલી સવારે પારનેરા-અતુલ હાઇવે ઉપર વિહાર કરી રહેલા વલ્લભસૂરી સંપ્રદાય (પંજાબ કેસરી)નાં ગચ્છાધિપતિ આચાર્ય વિજય રત્નાકરસૂરીજી મ.સા. અને સાધ્વી શિલ્પપ્રજ્ઞાજી અકસ્માતમાં કાળધર્મ પામ્યા બાદ તેમની પાલખી યાત્રામાં હજારો જૈનો...

નવી દિલ્હીઃ અમેરિકાની એક થિન્ક ટેન્કની વેબસાઇટ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકવાદી સંગઠન ગણાવાયું છે. સંગઠનની વેબસાઇટ ટેરરિઝમ ડોટ કોમ પર આપેલી થ્રેટ ગ્રૂપ પ્રોફાઇલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ પણ સામેલ છે. થિન્ક ટેન્કે સંઘની પ્રોફાઇલમાં...

લો, ઈસુ વર્ષ ૨૦૧૫નો સૂર્યોદય થઈ ગયો! ગુજરાતમાં ઈસાઈ પરિવારોના ઘર પર કાગળના તારકોની રોશની દેખાઈ તો નવી પેઢીએ - ધર્મસંપ્રદાયના કોઈ ખાસ વળગણ વિના - નાતાલથી તેની ઊજવણીની શરૂઆત કરી દીધી! સાન્તા ક્લોઝ અને તેના ખીસ્સા કે થેલીમાં રહેલી રંગબેરંગી ચીજવસ્તુઓથી...

(ગત અંકથી ચાલુ.....) જુલાઇ• પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ. કે. નારાયણ અને નાગાલેન્ડના રાજ્યપાલ અશ્વિનીકુમારે રાજીનામું આપ્યું• શ્રી હરિકોટા ખાતેથી PSLV-C-23નું સફળ પરીક્ષણ• સાત વર્ષના અંતે એર ઇન્ડિયાનું સ્ટાર એલાયન્સ ગ્રૂપમાં જોડાણ• બ્રિટિશ ચાન્સેલર...

જાન્યુઆરી• ગુજરાતી દાનવીર ડો. દીપચંદ ગારડી (૯૮)નું મુંબઇમાં અવસાન• તિસ્તા સેતલવાડ વિરુદ્ધ રમખાણ પીડિતોનું ભંડોળ ઓળવવાની ફરિયાદ • નવસારીની બેન્કમાં અમેરિકાવાસીના એકાઉન્ટમાંથી રૂ. ૧.૧૩ કરોડની ઉચાપત

નવી દિલ્હીઃ ભારતીયો દ્વારા સંશોધિત વર્ષો જૂના યોગાસનથી હૃદયરોગને નિવારવા માટે ચાલવા કે અન્ય કસરત જેટલો જ ફાયદો થાય છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યું છે.

પેરિસઃ વ્યક્તિનું મગજ ઊંઘ દરમિયાન પણ સક્રિય હોય છે. તાજેતરમાં કેમ્બ્રિજ અને પેરિસ ખાતે જાગતી અને ઊંઘતી વ્યક્તિઓ પર સંશોધન કરાયું હતું. જેના પરિણામ મેડિકલ જર્નલ ‘કરન્ટ બાયોલોજી’માં પ્રકાશિત થયા છે.

ન્યૂ યોર્કઃ રાત્રે જો તમે તમારો સ્માર્ટફોન બંધ રાખશો તો બીજા દિવસે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. સ્માર્ટફોન તમારી ઊંઘમાં ખલેલ પહોંચે એ જ રીતે ડિઝાઇન...

નિજમેજેનઃ જ્યારે કોઇ વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે પાણી પણ વધુ મીઠું લાગે છે. પ્રેમમાં બધું મધુર લાગે છે. પરંતુ પ્રત્યેક લાગણી તમારી અનુભૂતિને વધારતી નથી,...