- 31 Dec 2014
વલસાડ નજીક ગત સપ્તાહે વહેલી સવારે પારનેરા-અતુલ હાઇવે ઉપર વિહાર કરી રહેલા વલ્લભસૂરી સંપ્રદાય (પંજાબ કેસરી)નાં ગચ્છાધિપતિ આચાર્ય વિજય રત્નાકરસૂરીજી મ.સા. અને સાધ્વી શિલ્પપ્રજ્ઞાજી અકસ્માતમાં કાળધર્મ પામ્યા બાદ તેમની પાલખી યાત્રામાં હજારો જૈનો...