
તાજેતરમાં જ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. હવે વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા નેતાને રાજ્યપાલપદે નિયુક્ત કરાય...

તાજેતરમાં જ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. હવે વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા નેતાને રાજ્યપાલપદે નિયુક્ત કરાય...

રાજસ્થાનમાં સક્રિય થયેલી સરક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોથી ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થયો હતો. મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના...

ખેડા જિલ્લાના સુરાશામળ ગામના અશ્વિન મોહનભાઈ પટેલ ઉર્ફે અશ્વિન મોહનભાઈ પટક (ઉ. વ. ૫૭) ફેબ્રુઆરી-૧૯૯૮માં તેમના મિત્ર ગિરીશ પટેલની હત્યા કરી ‘અપહરણ’ની થિયરી...

હીરાવાડી સોસાયટીમાં રહેતા ડો. તુષારભાઈ જાનીનો પુત્ર વર્ષ ૨૦૧૪માં એમ. જી. ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો. શાળાના વ્યાયામ શિક્ષકે...

ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ...

આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ ચોથી ફેબ્રુઆરીએ સુરતમાં યોજાઈ ગયો. આ લગ્નોત્સવનું ૧૦૦ એકર જગ્યામાં આયોજન થયું હતું અને આશરે દોઢ લાખ લોકોની તેમાં હાજરી હતી. ઉલ્લેખનીય...

ગુજરાત સરકાર અને નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં સૌરાષ્ટ્રમાં મોટાપાયે કૌભાંડો ફૂટયા બાદ ગોંડલના ખાનગી ગોડાઉનમાં સંગ્રહિત બે લાખ બોરીનો જથ્થો આગને...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....

કચ્છ-મુંબઈને જોડતી વિમાની સેવામાં ઉંચા ભાડાથી કચ્છી સમુદાયમાં ભારે નારાજગી સાથે આક્રોશની લાગણી પ્રવર્તે છે. વેપાર - પ્રવાસન માટે જાણીતા કચ્છમાં જવા તાજેતરમાં...

બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપ ધરાવતા ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાની હત્યાના પ્રકરણમાં સોમવારે ૨૨ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આ કેસમાં કુલ...